ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 31 મે 2021 (19:49 IST)

શારીરિક સંબંધની તે મુખ્ય વાતો જેનાથી પ્રેગ્નેંસીની શકયતા આશરે વધી જાય છે

કેટલીક મહિલાઓ એક વારના કોશિશમાં જ પ્રેગ્નેંટ થઈ જાય છે જ્યારે કેટલીક મહિલાઓ ખૂબ કોશિશ કર્યા પછી પણ કંસીવ નહી કરી શકે છે. બધા કોશિશ પછી પણ પ્રેગ્નેંસી ન થતા મોટા ભાગે મહિલાઓ એક પ્રકારથી દબાણમાં આવી જાય છે હેલ્થ એક્સપર્ટ કહે છે કે એક નક્કી સમયમાં સ-બંધ કરવાથી પ્રેગ્નેંસીની સમસ્યાઓ વધી જાય છે. ઓવ્યુલેશન પછી જ પ્રેગ્નેંસી શકય હોય છે. ઓવ્યુલેશન ત્યારે હોય છે જ્યારે મહિલાઓની ઓવરીથી એગ્સ રિલીજ હોય છે. આ એગ સ્પર્મથી ફર્ટીલાઈજ થયા પછી પ્રેગ્નેંસીની સ્થિતિ બને છે. જ્યારે આ એગ રિલીજ હોય છે. જો તે સમયે મહિલાઓના ફેલોપિયન ટ્યૂબમાં સ્પર્મ હોય છે તો તેની પૂર્ણ શકયતા છે કે એગ ફર્ટિલાઈજ થઈ જશે અને તમે પ્રેગ્નેંટ થઈ શકો છો. પણ મોટા ભાગ્ગે મહિલાઓનો ઑવ્યુલેશનના સમયે યોગ્ય જાણકારી નથી હોય છે. 
 
ઓવ્યુલેશન પછી કંસીવ (ગર્ભધારણ)  કરવા માટે આશરે 12 કલાકકો સમય હોય છે. આવુ આ માટે કારણ કે ઓવ્યુલેશન પછી એક ઈંડાનો જીવનકાળ 24 કલાક હોય છે તેનો અર્થ આ છે કે જો ઓવ્યુલેશન પછી 12 કલાકની અંદર જો એગને ફર્ટિલાઈજ નહી કરાય તો પ્રેગ્નેંસીની સમસ્યા ઓછી થઈ જાય છે. 
 
ઓવ્યુલેશન પછી એગ ફર્ટિલાઈજેશનનો સમય ખૂબ ઓછું હોત્ય છે પ્રેગ્નેંસીની શકયતા વધારવા માટે ઓવ્યુલેશનના સમયથી પહેલા જ શારીરિક સબધ બનાવવા શરૂ કરવો જોઈએ. 
 
અપર્મ ગર્ભાશયની અંદર આશરે 72 કલાક સુધી જીવીત રહે છે. તેથી ઓવ્યુલેટ થતાના ત્રણ દિવસ પહેલા સેક્સ કરવાથી પ્રેગ્નેંટ થવાની શકયતા વધી જાય છે. ઑવ્યુલેટથી પહેલા સબધ કરવાથી ગર્ભાશયમાં પહેલાથી હાજર અપર્મ એગ્સ નિકળે છે તેને ફરિલાઈજ કરે છે. 
 
તમારા ઑવ્યુલેશનનો યોગ્ય સમય જાણવા માટે તમે એવ્યુલેશનનો સ્ટ્રીપ્સનો ઉપયોગ કરી શકો છો. તેનાથી ખબર પડી જશે કે તમે ક્યારે ઓવ્યુલેટ કરશો. તેની મદદથી તમે તમારી પ્રેગ્નેંસી સાચી રીતે પ્લાન 
 
કરી શકો છો. 
 
ઓવ્યુલેશનના લક્ષણ- પીરિયડના આસપાસનો સમય ઓવ્યુલેશનો સમય હોય છે. ઓવ્યુલેશનના સમયે સામાન્ય રીતે શરીરનો તાપમાન 1 ડિગ્રી વધી જાય છે. લ્યુટિનાઈજિંગ હાર્મોન વધી જાય છે જેને હોમ 
 
ઓવ્યુલેશન કિટથી માપી શકાય છે. વેજાઈનલ ડિસ્ચાર્જ, બ્રેસ્ટમાં ખેંચાવ અને પેટમાં એક બાજુ દુખાવો થવુ તેના સામાન્ય લક્ષણ છે.