Webdunia - Bharat's app for daily news and videos

Install App

પહેલીવાર ફ્લાઈટથી સફર કરી રહ્યા છો તો ધ્યાનમાં રાખો આ વાતો.

Updated: ગુરુવાર, 17 મે 2018 (14:29 IST)
ફ્લાઈટમાં પહેલીવાર સફર કરત સમયે લોકો ખૂબ નર્વસ થઈ જાય છે. આ સમસ્યાથી બચવા માટે અમે તમને જણાવી રહ્યા છેકે પઘેલીવાર ફ્લાઈટમાં સફર કરવાથી પહેલા કઈ-કઈ વાતનો ધ્યાન રાખવું જરૂરી છે. 
 
ઉડાનથી આશરે 2 કલાક પહેલા એયરપોર્ટ પર પહોંચી જવું. કારણકે તમને સિક્યોરિટી ચેક્સ અને ઘણી ઔપચારિકતાને પૂરો કરવું હોય છે. 
 
તમારી પાસે ફ્લાઈટની ટિકિટ કે પ્રિટાઆઉટ જરૂર રાખવું. કારણકે એયરપોર્ટમાં એસએમએસ વેલિડ નહી ગણાય છે. 
 
તમારી પાસે તમારું કોઈ આઈડી પ્રૂફ જરૂર રાખવું. આ તમારું આધાર કાર્ડ, પેન કાર્ડ, વોટર આઈડી કાર્ડમાંથી કઈક પણ હોઈ શકે છે. 
 
તમારી સાથે વર્જિત સામાન જેમ કે અણીદાર વસ્તુ, હથિયાર, લાઈટર, બ્લેડ, કાતર, વિષેલી વસ્તુ રેડિયોએક્ટિવ અને વિસ્ફોતક સામગ્રી ન રાખવી. 
સૌથી પહેલા ચેકઈન કાઉંટર પર બોર્ડિંગ પાસ અને આઈ કાર્ડ જોવાવું . ચેકિંગ પ્રોસેસ પછી બેગ્સનો વેટ ચેક કરી ટેગ લગાવીમે ફ્લાઈટ કાર્ગો સેક્શનમાં મોકલશે. જે લેંડિંગ પછી તમને હેંદઓવર કરાશે. 
 
ઉડાનના સમયે તમને કાનમાં હળવું દુખાવોની શિકાયત થઈ શકે છે. આવું એયરપ્રેશરમાં ફેરફારના કારણ હોય છે. તેનાથી ગભરાવું નથી ઈયરબડસ લગાવીને કઈક ઓછું કરી શકાય છે. મોનિકા સાહૂ

વધુ જુઓ..

નેપાળ માં આગામી ૩ દિવસોમાં ફરી આવી શકે છે તબાહી ? ચીને આપી ચેતાવણી, મૃતકોની સંખ્યા 469 પર પહોચી

નેપાળ પૂર હોનારત: ફસાયેલા ગુજરાતીઓની મદદ માટે ગુજરાત સરકાર સક્રિય, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી મોટી માહિતી

નેપાળમાં કુદરતી આપદા: સ્ટેટ ઇમરજન્સી સેન્ટરે ગુમ થયેલા 12 ગુજરાતીઓની યાદી અને હેલ્પલાઇન નંબર જાહેર કર્યા

મહારાષ્ટ્રમાં રિક્ષા અને ટેક્સી ડ્રાઇવરોને નોંધપાત્ર રાહત; સરકારે મરાઠી શીખવા માટે એક વર્ષનો સમયગાળો લંબાવ્યો

GSRTC નો નવો ઐતિહાસિક રેકોર્ડ: 26 ઓગસ્ટે એક જ દિવસમાં 88,626 ટિકિટોનું સ્માર્ટફોન બુકિંગ

વધુ જુઓ..

Aaj Nu Panchang- 29 ઓગસ્ટ , 20226

જીવંતિકા માં ની આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - આજનુ પંચાગ - 28 ઓગસ્ટ 2026

જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા

Janmashtami 2026: 3 સપ્ટેમ્બર કે 4 સપ્ટેમ્બર? જાણો ક્યારેકરશો જન્માષ્ટમીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

આગળનો લેખ
Show comments