Webdunia - Bharat's app for daily news and videos

Install App

માથામાં મેંદી લગાવવાના 5 Beauty Benefits જાણો

બુધવાર, 3 નવેમ્બર 2021 (09:36 IST)
mehandi henna hair
હાથમાં સજતી સુંદર મેંદી ના તો તમે  દીવાલા હશો તેના બ્યુટી ફાયદા જાણો તો  વધુ પસંદ કરવા લાગશો. જાણૉ તમારા સૌંદર્યંને નિખારવામાં કેટલી કારગર છે મેંદી જો તમે વાળની સમસ્યાથી પરેશાન છો તો મેંદી લગાવવાથી તમારી બધી પરેશાનીઓ ખત્મ થઈ શકે છે. મેંદી એક નેચરલ કંડીશનરનો કામ કરે છે. જે તમારા વાળને સિલ્કીને બનાવે જ છે. સાથે જ વાળની ગ્રોથ પણ વધે છે. આવો જાણીએ મેંદી માથા પર લગાવવાથી શું -શું સૌંદર્ય લાભ હોય છે? 
 
1. મેંદીમાં દહીં, આમળા પાઉડર
, મેથી પાઉડર મિક્સ કરો અને તેને વાળમાં લગાડો.  1 થી 2 કલાક વાળમાં રાખ્યા પછી વાળ ધોઈ લો. આવુ કરવાથી વાળ કાળા, ગહરા અને ચમકદાર હોય છે. 
2. મેંદીનો ઉપયોગથી તમારા વાળ લાંબા હોય છે. તેમાં મેથીના દાણા મિક્સ કરી લગાવવાથી તેનો ફાયદો જલ્દી નજર આવે છે. 
3. મેંદી વાળને કંડીશનર કરવામાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેનો સતત ઉપયોગથી તમારા વાળ ગહરા અને મજબૂત થઈ જાય છે. આ તમારા વાળના સૂકા ક્યુટિક્લસને નરમ બનાવે છે સાથે જ તેમાં 
ચમક પણ લાવે છે. 
4. મેંદીને દહીંની સાથે મિક્સ કરી તેમાં લીંબૂનો રસ મિક્સ કરી લગાવવાથી વાળને ડ્રેંડ્રફની સમસ્યાથી છુટકારો મળે છે. 
5. જો વાળને લાંબા અને ગહરા બનાવવા ઈચ્છો છો તો મેંદીમાં ચા-પત્તી મિક્સ કરી રાતભર પલાળી રાખી દો અને તેને સવારે લગાવી લો તેનો ઉપયોગ અઠવાડિયામાં એક વાર કરાય છે. 

વધુ જુઓ..

ગિલ-સુદર્શનની જોડી બની ટી20 માં સૌથી વધુ સદીની ભાગીદારી કરનારી જોડી, કોહલી-ગેલને છોડ્યા પાછળ

GT vs RR IPL Qualifier 2: ગુજરાત ટાઇટન્સની ટીમ શાનથી પહોચી ફાઈનલમાં, રાજસ્થાનને 7 વિકેટથી હરાવ્યું

RR Vs GT Qualifier 2 IPL 2026: આઈપીએલ ના ક્વાલીફાયર 2 ના મુકાબલામાં આ 5 ખેલાડીઓ પર રહેશે સૌની નજર

21 જૂને યોજાનારી NEET પરીક્ષા માટે તૈયારીઓ કેવી રીતે ચાલી રહી છે? સેના, વાયુસેના અને પીએમ મોદી પણ ભૂમિકા ભજવશે.

IMD એ તણાવ વધાર્યો, જૂનમાં 90% વરસાદની આગાહી, 10 રાજ્યોમાં રેકોર્ડબ્રેક ગરમી, ભયાનક ચેતવણી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 30 મે 2026

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરી લો દીવાનો આ ખાસ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ધનની આવક વધશે, નોકરી અને વ્યવસાયમાં થશે પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Purushottam Maas Katha Adhyay 4 : ભગવાન વિષ્ણુ અને અધિક માસનું ગોલોક પ્રયાણ

આગળનો લેખ
Show comments