Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુલતાની માટી ખોટી રીતે લગાવવાથી ચેહરા પર હોઈ શકે છે પિંપલ્સ જાણો લગાવવાની સાચી રીત

સોમવાર, 5 જુલાઈ 2021 (11:15 IST)
ક્યારે કયારે આવુ હોય છે કે જે સમસ્યાની સારવાર કરવ માટે અમે ઉપાય અજમાવીએ છે તે અમારા પર જ ભારે પડી જાય છે. સ્કિન કેયરની સાથે પણ કઈક આવુ જ હિસાબ છે. પિંપલ્સની સારવાર કરવી સરળ નથી. કારણ કે ક્યારે-ક્યારે પિંપલ્સથી છુટકારો મેળવવાનો દાવો કરનાર પ્રાડ્ક્ટસ અમે ડબલ પિંપ્લ્સ આપી જાય છે. ઘરેલૂ ઉપાય પણ ખૂબ સોચી-વિચારીને ઉપયોગ વિચાર કરવો જોઈએ. જેમ કે મુલ્તાની માટીનો ફેસપેક લગાવતા કેટલીક વાતોંની કાળજી રાખવી જોઈએ. નહી તો તેનાથી પિંપલ્સ ઠીક થવાની જગ્યા વધુ પિંપલ્સ થઈ જાય છે. 
 
મુલ્તાની માટી લગાવવાની સાચી રીત 
 
- મુલ્તાની માટી અને કપૂરથી બનેલા ફેસપેકને તમે તમારા ચેહરા પર માત્ર 15 મિનિટ માટે લગાવવું કપૂરની એંટીબેક્ટીરિયલ ક્વાલિટીજ હોય છે. કપૂરની સુગંધ અને રાસાયનિક ગુણ બેક્ટીરિયા અને સંક્રમણ ફેલાવતી બધા પ્રકારના રોગાણુઓને મારવાનો કામ કરે છે. તો મુલ્તાની માટી તમારી ત્વચામાં કસાવ લાવે છે. તેનાથી તમારી ત્વચામાં કરચલીઓ, ફાઈન લાઈંસ અને ડાઘ ટકી નહી શકે છે. 
 
એક વાટકીમાં 2 મોટી ચમચી મુલ્તાની માટી લો. કપૂરની 1 ક્યૂબ નાખી વાટી લો. હવે તેમાં 1 ચમચી ગુલાબજળ મિક્સ કરો. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો. તમરો ફેસ પેક તૈયાર છે. હવે આ પેકને ચેહરા પર સાફ પાણીથી ધોઈને સારી રીતે સાફ કરી લો. 
- હવે ફેસપેકને આખા ચેહરા પર લગાવો. આ પેકને તમે હાથ અને પગની રંગત નિખારવા માટે પણ ઉપયોગ કરી શકો છો. માત્ર 15 મિનિટ માટે પેકને ત્વચા પર લગાવીને છોડી દો. પછી તમારા ચેહરાને હૂંફાણા પાણીથી ધોઈ લો. અને એક સાફ કપડાથી લૂંછી લો પછી માશ્ચરાઈજર લગાવી લો. 
 
મુલ્તાની માટી આ રીતે ન લગાવવો 
-મુલ્તાની માટીમાં લીંબૂનો રસ નાખવાથી બચવુ જોઈએ. મુલ્તાની માટીમાં લીંબૂનો રસ નાખવાથી તમારા ચેહરા પર ખંજવાળ થઈ શકે છે. ખાસ કરીને સ્કિન પર મુલ્તાની માટી સૂક્યા પછી ખંજવાળ વધી જાય છે. 
 
ખંજવાળથી પિંપલ્સ થવાનો ખતરો વધી જાય છે. 
- મુલ્તાની માટીને સૂક્યા પછી ભૂલીને પણ ન ઘસવું. મુલ્તાની માટીને પાણીથી હળવા હાથથી ધોવું. 
- મુલ્તાની માટી લગાવ્યા પછી ચેહરા ડ્રાઈ થઈ જાય છે. તેથી તેને ધોયા પછી કોઈ જેલ કે ક્રીમ ચેહરા પર જરૂર લગાવવી. 

વધુ જુઓ..

રામ મંદિરના પ્રસાદ ચોરી કેસમાં ચંપત રાયની બેદરકારી પ્રકાશમાં આવી, SIT રિપોર્ટમાં ખુલાસો

Nepal Elephent Attack: એક જ હાથીએ 14 વર્ષમાં એક જ પરિવારના ચાર સભ્યોને મારી નાખ્યા છે, જેના કારણે નેપાળનો 'ધુર્બે' ભયનો પર્યાય બની ગયો છે.

ICC નુ મોટુ એલાન, ODI વર્લ્ડ કપ 2027 નુ ફોર્મેટ બદલાયુ, હવે પહેલી મેચથી જ વધશે રોમાંચ

50 હજારથી ઓછી કિમંતમાં મળી રહ્યુ છે દમદાર ઈલેક્ટ્રિક સ્કુટર, સિંગલ ચાર્જમાં આખો દિવસ દોડશે

ચાંદીપુરા વાયરસના ખતરા સામે AMC સજ્જ: અમદાવાદમાં બાળ આરોગ્યને કેન્દ્રમાં રાખીને વિશેષ સાવચેતી, સઘન સર્વેલન્સ શરૂ

વધુ જુઓ..

Ambe Stuti - વિશ્વંભરી સ્તુતિ

અંબામા આરતી - જય આદ્યા શક્તિ (જુઓ વીડિયો)

બુઘવાર અને પુષ્ય નક્ષત્રમાં કરો આ અચૂક ઉપાય, બધી પરેશાનીઓથી મળશે છુટકારો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -15 જુલાઈ 2026

15 જુલાઈથી શરૂ થશે અષાઢ ગુપ્ત નવરાત્રી, 8 દિવસની રહેશે અષાઢ ગુપ્ત નવરાત્રી

આગળનો લેખ
Show comments