Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pimple beauty tips in gujarati- પિંપલ્સ ફૂટી જાય તો તરત જ જરૂર કરો આ કામ

Updated: સોમવાર, 13 ડિસેમ્બર 2021 (17:35 IST)
પિંપલ્સ કદાચ કોઈ આ પરેશાનીથી બચી શકે. ડેડ સેલ્સ, ધૂળ-માટી અને પાલ્યુશન, ડેંડ્રફ અને ઘણા કારણથી ચેહરા પર પિંપલ્સ આવી જાય છે. પણ પિંપલ્સની પરેશાની ત્યારે વધી જાય છે જ્યારે અમે તેને જાણ-અજાણે ફોડી નાખે છે. જો તમે પણ એવું કઈક કરો છો તો તમારી આ ટેવ તમારા ચેહરા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. 
 
1. ટિશ્યુ- જો ભૂલથી પિંપલ્સ ફોડી નાખ્યું હોય તો તરત એક ટિશ્યૂ કે સાફ કૉટન કપડા લો અન પિંપલ્સ પર રાખીને દબાવો. તેનાથી પિંપલ્સ માં રહેલ પસ અને ગંદગી બહાર આવશે. ટિશ્યૂ અને કપડાનીના 
 
કારણે બેકટીરયા બાકીને સ્કિનમાં નહી ફેલશે. ત્યારબાદ તમારા ચેહરાને ફેસવૉશથી સારી રીતે સાફ કરી લો. 
 
2. બરફ- એક બર્ફનો ટુકડો. લો અને કપડમાં બાંધીને તેને પિંપલ્સ વાળી જગ્યા પર રાખો. થૉડા સેકેંડસ સુધી રાખ્યા પછી હટાવો અને પછી તેન મૂકો તે પ્રોસેનસને 6-7 વાર રિપીટ કરો. 
 
3. લીમડો- લીમડામાં રહેલ એંટી બેક્ટીરિયલ પ્રોપર્ટીજ પિંપલ્સને ભરવામાં મદદ કરે છે. અને કોઈ રીતનો ઈંફેક્શનથી બચાવે છે. તેના માટે કેટલીક લીમડાના પાન લો અને તેને વાટીને પેસ્ટ બનાવી લો. આ 
 
પેસ્ટને પિંપલ્સ વાળા ભાગ પર લગાડો અને સૂકાવા પર ધોઈ લો. 
 
4. હળદર- જો તમારી સ્કિન સેંસિટીવ છે તો હળદર તમારા માટે સેફ ઑપ્શન છે. થૉડી હળદર લો અને પેસ્ટ બનાવીને પિંપ્લ્સ વાળા ભાગ પર લગાડો અને સૂક્યા પછી છુડાવીને ધોઈ લો. 
 
5. ટી ટ્રી ઑયલ- ટી ટ્રી ઑયલમાં પણ એંટી બેક્ટીરિયલ હોય છે જે પિંપલ્સના ઘાને ભરીને કોઈ પણ રીતના ઈંફેકશનથી બચાવે છે . ટી-ટ્રી ઑયલની 1-2 ટીંપા ને 10-15 પાણીના ટીંપા સાથે મિક્સ કરી મિક્સચર 
 
બનાવો. હવે તેને કૉટનની મદદથી તમારા પિંપલ્સ વાળા ભાગ પર લગાડો અને 1 કલાક પછી તેને ધોઈ લો.
 

વધુ જુઓ..

Best Mileage Car India - ભારતમાં સૌથી વધુ માઈલેજ આપનારી કાર, દરેક સેગમેંટમાં બેસ્ટ ઓપ્શન, કિમંત 3.70 લાખથી શરૂ

18 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધી સાવધાન રહો'... ઉત્તર પ્રદેશના બંને ભાગોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો તમારા શહેરમાં હવામાન કેવું રહેશે.

પ્રખ્યાત મોડેલે ચાલતી ટ્રેનમાં કપડાં ઉતાર્યા, RPF કર્મચારીઓ અને TC પર બ્લેડથી હુમલો કર્યો; સંપૂર્ણ વાર્તા જાણો

મુર્થલ રેસ્ટોરન્ટમાં હવે એક રોબોટ ભોજન પીરસશે... ગ્રાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે

હાજીપુરમાં, શ્રાદ્ધ ભોજન ખાધા પછી 60 લોકો બીમાર પડ્યા, 15 લોકોની હાલત ગંભીર હતી અને તેમને બેભાન હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

વધુ જુઓ..

Nagchandreshwar mahadev- નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના દ્વાર, વર્ષમાં એક દિવસ માટે ખુલે છે આ મંદિર

Nag Panchmi Katha- નાગ પાંચમ કથા

Nag panchami - નાગપંચમી પર ભૂલથી પણ ના કરો આ કાર્ય, આજે કુલેરનો પ્રસાદ જરૂર બનાવો

શ્રાવણનો પહેલો સોમવાર: શુભ મુહૂર્ત, વિધિ અને પૂજા માટે 5 ખાસ ઉપાયો જાણો.

Nag panchami 2026- નાગ પાંચમ પર પીપળ અને બિલ્વના વૃક્ષોની પૂજા કેમ કરવામાં આવે છે? તેનું મહત્વ જાણો

આગળનો લેખ
Show comments