Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rain Safety Bag- વરસાદ શરૂ થઈ ગયું છે શું તમારા બેગમાં છે આ વસ્તુઓ

મોનિકા સાહૂ
શુક્રવાર, 5 જૂન 2020 (12:57 IST)
વરસાદનો આગમન બધી જગ્યા થઈ ગયું છે. આ મોસમનો આનંદ માણવા નો મજા બગડી ન જાય તે પહેલાં તમે તમારા બેગમાં આ સેફ્ટી વસ્તુઓ રાખી લો. તમારા બેગમાં આ વસ્તુઓ તમારા મજાને બમણું કરશે. અને તમે વગર ચિંતા મજા કરી શકશો. 
જિપલૉક બેગ 
હમેશા જિપ લોક બેગ જરૂર સાથે રાખવું. આ તમને તમારા વૉલેટ અને સ્માર્ટફોનને મૂકવા માટે ઉપયોગી થશે. જેનાથી તમારો કીમતી સામાન પલળવાથી બચાવી શકાય છે. 
 
છત્રી કે રેઈનકોટ 
તમે જ્યારે પણ ઘરથી નિકળો તો આ ઋતુમાં તમારી સાથે છત્રી કે રેઈનકોટ જરૂર હોવું જોઈએ. 

વેટ વાઈપ્સ 
ઑફિસમાં હમેશા ચેહરો સાફ કરવું શકય નહી હોય્ તેથી એક્લોહલ ફ્રી અને એંટી બેક્ટીરિયલ વાઈપ્સ લો. બજારમાં વિટામિન સી, એલોવેરા અને ગુલાબ જળા વાળા વેટ વાઈપ્લ્સ પણ મળે છે. જે તમારા ચેહરાને સાફ અને ફ્રેશ રાખશે. 
સેનિટાઈજર 
માનસૂનમાં બેસ્ટીરિયાની પ્રોબ્લેમ રહે છે. વરસાદ, કાદવ દરેક જગ્યા હોય છે. તેથી બહાર કઈક પણ ખાવો તેથી પહેલા હાથ સેનિટાઈજ જરૂર કરવું. તમારા બેગમાં એક નાની સેનિટાઈજરની જરૂર મુકી દો. જે તમારા સ્વાસ્થય માટે બહુ સારું છે. 

વોટરફ્રૂફ પાઉચ 
વરસાદ શરૂ થતાં સૌથી પહેલા અમારા મગજમાં અમારા અગત્યના કાગળ અને મોબાઈનને સાચવાનો ધ્યાન આવે છે. તો તમારી બેગમાં આ વોટરપ્રૂફ બેગ હોય તો તમે તમારી વસ્તુઓને સાચવીને રાખી શકો છો અને ચિંતામુક્ત થઈ જાઓ. 
કપડા કે ડ્રેસ 
તમારા બેગમાં એક જોડી સિથેંટિક કપડા પણ જરૂર રાખવું જે સરળતાથી સૂકી જાય. 
 

વધુ જુઓ..

ભારે વરસાદથી તબાહી, થોડી જ સેકન્ડોમાં ઘર જમીનદોસ્ત; ભયાનક વિડિઓ જુઓ

EV Scooter ખરીદતા પહેલા વાંચો, કંઈ બેટરી આપે છે સૌથી વધુ રેંજ ? જાણો 5 પ્રકારની EV બેટરીઓમા અંતર

કેરળમાં ભારે વરસાદે તબાહી મચાવી! 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 6 જિલ્લામાં યલો એલર્ટ જારી, ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી

ઈરાન પર અમેરિકાના બે દિવસીય હુમલામાં 14 ના મોત, 78 ઘાયલ

આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો, ચાંદી 2 લાખ રૂપિયા અને સોનું 50,000 રૂપિયા સસ્તું થયું

વધુ જુઓ..

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

Jagannath Rath Yatra 2026: રથયાત્રાથી 15 દિવસ પહેલા અનસરમાં શા માટે રહે છે ભગવાન જગન્નાથ, જાણો રહસ્ય

Jagannath Rath Yatra 2026: ભગવાન જગન્નાથનુ મહાપ્રસાદ સૌથી પહેલા માતા પાર્વતીને શા માટે ખવડાવવામાં આવે છે

ચાતુર્માસમાં શું કરવું જોઈએ અને શું નહિ ? અહી જાણી લો સાચો નિયમ

કરિયરમાં ગ્રોથ માટે ગુરૂવારે કરો આ સહેલો ઉપાય, ગુરૂ બૃહસ્પતીની કૃપાથી ખુલશે સફળતાના માર્ગ

આગળનો લેખ
Show comments