Webdunia - Bharat's app for daily news and videos

Install App

Stress and anxiety- એંગ્જાયટી અને સ્ટ્રેસ ઓછુ કરવા માટે કરો આ કામ

શુક્રવાર, 21 જૂન 2024 (12:33 IST)
Stress and anxiety- તમારા આરોગ્યની કાળજી રાખવી ખૂબ જરૂરી હોય છે. આ વાત તો અમે બધા જાણીએ છે અને ફોલો પણ કરીએ છે. પણ આરોગ્યકારી રહેવા માટે યોગ્ય ખાવા-પીવા જ નહી પણ માનસિક રૂપથી પણ મેંટલ હેલ્થની કાળજી રાખવી ખૂબ જરૂરી હોય છે. આજકાલ મેંટલ હેલ્થના કારણે ખૂબ સમાચાર અમે આશરે સાંભળતા જ રહીએ છે. પણ ભાગદોડ ભરેલા જીવનમાં સ્ટ્રેસ અને એગ્જાયટી થવી સામાન્ય વાત છે પણ તેનાથી તમે પોતાને બચાવી રાખવા તેટલુ જ જરૂરી છે. 
 
શા માટે હોય છે સ્ટ્રેસ અને એંગ્જાયટી 
આજકાલ આ સમસ્યાઅ બાળકોથી લઈને તે પુખ્ત વયના લોકોમાં પણ જોવા મળે છે. તે જ સમયે, ખૂબ વિચારવા અને ડિજિટલ અથવા સોશિયલ મીડિયા પર વધુ સક્રિય રહેવાને કારણે આ થવાનું શરૂ થયું છે. જોકે, માનસિક તણાવના અન્ય ઘણા કારણો હોઈ શકે છે, જેના કારણે તમે તણાવ અનુભવી શકો છો. ખાવાની ખોટી આદતોના કારણે આપણે સ્વસ્થ નથી અનુભવતા અને આના કારણે માનસિક તણાવ પણ થઈ શકે છે.
વડીલોમાં, આ સમસ્યા કામ અથવા કોઈ પારિવારિક સમસ્યાને કારણે પણ થઈ શકે છે.

 
ચિંતા અને તાણથી કેવી રીતે બચવું? Stress and anxiety 
માનસિક તણાવ ઘટાડવા માટે, શક્ય તેટલું વ્યસ્ત રાખો.
આ સિવાય તમે કોઈપણ શારીરિક પ્રવૃત્તિમાં પણ ભાગ લઈ શકો છો.
આમ કરવાથી તમે જલ્દી થાકી જશો અને ઊંઘ પણ આવશે અને વધારે વિચારવાથી પણ બચી જશો.
આ પણ વાંચોઃ શું વધુ પડતું ખાવાની આદત વજન ઘટાડવામાં અડચણ બની રહી છે? આ નિષ્ણાત ટિપ્સ અજમાવો
તણાવ અને ચિંતા ઘટાડવા શું કરવું?
સ્ટ્રેસ લેવલ અને એંગ્જાયટીને ઓછુ કરવા માટે તમે બ્રીદિંગ એક્સરસાઈઝ કરી શકો છો. તેના માટે તમે 2 વાર શ્વાસ એક સાથે લેવી અને તે પછી 1 વાર શ્વાસ બહારની તરફ છોડવી. 
આવુ કરવાથી આ તમારા મગજના ઓટોમેટિક નર્વસ સિસ્ટમને એક સિગ્નલ મોકલે છે જેનાથી સ્ટ્રેસ હાર્મોન કંટ્રોલ થવા લાગે છે. 
આ રીત તમે 5 થી 6 વાર કરવું. ધીમે-ધીમે આ તમારા સ્ટ્રેસ લેવલને ઓછુ કરે છે અને મગજમાં શાંતિ લાવવાનુ કામ કરે છે. 
આ રીત દરરોજ આ બ્રીદિંગ એક્સરસાઈજ ને કરવાથી તમારી સ્ટ્રેસ લેવલ અને એંગ્જાયટી કંટ્રોલ સરળતાથી થવા લાગશે.  

વધુ જુઓ..

કોણ છે મિતેશ પટેલ ? ગુજરાત BJP ના સાંસદ જેમણે કોંગ્રેસના જીતવા પર આપી ગ્રાંટ રોકવાની ધમકી, જાણો શુ છે આખો મામલો

ઝઘડિયા કેમિકલ પ્લાન્ટમાં મોટો વિસ્ફોટ થતા અફરાતફરી, ફાયર બ્રિગેડનો કાફલો આગ બુઝાવવા મેદાને.

કેદારનાથમાં ગુજરાતના યાત્રાળુનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ; પરિવારે 5 કલાકના વિલંબ પછી હેલી-ટ્રાન્સપોર્ટ માટે રૂ. 65,000 ચૂકવ્યા

બે દિવસમાં સેન્સેક્સ 1,600 પોઈન્ટ ઘટ્યો, રોકાણકારોએ કરોડો ગુમાવ્યા! જાણો શા માટે

વધુ જુઓ..

ગંગા સપ્તમીની દંતકથા

Ganga Mata Aarti- ગંગા મૈયા ની આરતી

Ganga Saptami Upay: ગંગા સપ્તમીનાં દિવસે કરો આ સહેલો ઉપાય, ચમકી જશે કિસ્મત, અને ઘરે આવશે સુખ અને સમૃદ્ધિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -23 એપ્રિલ

Ganga Saptami 2026 ગંગા સપ્તમી ધન પ્રાપ્તિ અને રોજગારમાં પ્રોગ્રેસ માટે કરો આ વિશેષ ઉપાય

આગળનો લેખ
Show comments