Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ તમે રાત્રે બ્રા ઉતારીને સૂઈ જાવ છો ?

શનિવાર, 8 ડિસેમ્બર 2018 (16:49 IST)
મહિલાઓને આ વાત અનેકવાર સાંભળવામાં આવે છે કે તેઓ સૂતી વખતે મોટાભાગે પોતાની બ્રા ને ઉતારી દે છે જેથી તેમનુ શરીરને થોડુ રિલેક્સ મળી શકે. અનેકવાર મહિલાઓ એવુ પણ વિચારે છે કે તેમને રાત્રે બ્રા પહેરવી જોઈએ કે નહી.  અનેક મહિલાઓ રાત્રે સૂતી વખતે બ્રા ઉતારી દે છે. જ્યારે કે અનેક મહિલાઓ બ્રા પહેરીને સૂવામાં કમ્ફર્ટેબલ ફીલ કરે છે. આવામાં સવાલ એ છે કે શુ મહિલાઓએ બ્રા પહેરીને સૂવુ જોઈએ કે નહી. તો આવો તમને પણ બતાવી દઈએ કે આ યોગ્ય છે કે નહી 
 
રાત્રે બ્રા પહેરરીને સૂવુ કે ઉતારીને.. તેનાથી કોઈ ફરક નથી પડતો. રાત્રે બ્રા પહેરીને સૂવાથી કોઈ નુકશાન નથી. આ તમારા પર નિર્ભર કરે છે કે તમે કેટલુ કમ્ફર્ટેબલ અનુભવ કરો છો કે નહી. પણ ધ્યાન રાખો કે રાત્રે સૂતી વખતે ટાઈટ બ્રા ન પહેરો. આવામાં જો તમે બ્રા નહી પણ પહેરો તો કોઈ નુકશાન નહી થાય્ 
 
પણ જો તમે ટાઈટ બ્રા પહેરીને સૂવો છો તો બ્રેસ્ટ કેંસરનુ કારણ બની શકે છે..  વિજ્ઞાન મુજબ શરીરના કોઈપણ ભાગમાં લ્યૂમ્પસ બને છે.  આ કેંસર હોતુ નથી.  અત્યાર સુધી સાયંટિફિકલી આ સાબિત થયુ નથી કે બ્રા પહેરીને સૂવુ લિમ્પ નોડ્સના કાર્યમાં અવરોધ પેદા કરે છે.  તેથી ધ્યાન રાખો કે રાત્રે સૂતી વખતે ઢીલી કે સ્પોટર્સ બ્રા પહેરીને સૂવો. 
 
જો તમારી બ્રેસ્ટ મોટી સાઈઝની છે તો રાત્રે બ્રા પહેરીને સૂવુ તમારે મટે યોગ્ય છે. તેનાથી બ્રેસ્ટ ઢીલા નહી પડે. પણ બ્રા લાઈટ વેટ, સોફ્ટ કપ હોવા જોઈએ. સૂતી વખતે ઈલાસ્ટિક ટાઈટ બ્રા ન પહેરો. 

વધુ જુઓ..

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની સામૂહિક આગાહી

NTA એ NEET UG 2026 નું પરિણામ કર્યું જાહેર, 11.21 લાખ વિદ્યાર્થીઓ થયા પાસ, પંજાબનો આર્યન અને હરિયાણાનો પંશુલ બન્યા ટોપર

ભગવાન જગન્નાથની 149 મી રથયાત્રા Live - રથયાત્રા સરસપુર પહોચી, ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહી છે રથયાત્રા

હું ભોજન કરી લઉં તો શું બદલાઈ જશે?" સોનમ વાંગચુકે અનશન સમાપ્ત કરવાનો કર્યો ઇનકાર, હાઈકોર્ટમાં થઈ સુનાવણી

ગેસ સિલિન્ડર તમારા ઘરે 10 મિનિટમાં પહોંચાડવામાં આવશે! ઇન્સ્ટામાર્ટ અને HPCL એ એક નવી સેવા શરૂ કરી છે; તમારો ઓર્ડર કેવી રીતે બુક કરવો તે જાણો.

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 જુલાઈ 2026

શું તમે પણ દિવાની જ્યોતમાં જોઈ છે આ આકૃતિઓ ? આવનારા સમયનો આપે છે સંકેત, જાણો શું કહે છે માન્યતાઓ

Jagannath Rathyatra 2026 Wishes & Quotes - જગન્નાથ રથયાત્રાની શુભેચ્છા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 16, 20226

અષાઢી બીજ કચ્છીઓના નવા વર્ષ તરીકેની ઉજવણી કેવી રીતે શરૂ થઈ ? જાણો તેનુ મહત્વ

આગળનો લેખ
Show comments