Webdunia - Bharat's app for daily news and videos

Install App

World Book Day- વિશ્વ પુસ્તક દિવસ પર નિબંધ

રવિવાર, 23 એપ્રિલ 2023 (09:40 IST)
એમ કહેવાય છે કે ચોપડી માણસની સારી મિત્ર હોય છે. કેટલાક લોકો શોખથી વાંચે છે પણ કેટલાક તો ચોપડીઓનેબોરિંગ સમજે છે. અને કંમ્યૂટર અને ટીવીને જ એમનો મિત્ર માની લે છે. પણ શું તમને લાગે છે 
 
વર્લ્ડ બુક એન્ડ કોપીરાઈટ ડે World Book and Copyright Day' ને અંગ્રેજીમાં 'વર્લ્ડ બુક એન્ડ કોપીરાઈટ ડે' કહેવામાં આવે છે. આ દિવસ દર વર્ષે '23 એપ્રિલ'ના રોજ ઉજવવામાં આવે છે. તેને 'વર્લ્ડ બુક ડે', 'ઇન્ટરનેશનલ ડે ઓફ બુક્સ' અને 'વર્લ્ડ બુક એન્ડ કોપીરાઇટ ડે' પણ કહેવામાં આવે છે. માનવીના બાળપણથી શાળામાંથી શરૂ થયેલો અભ્યાસ જીવનના અંત સુધી ચાલુ રહે છે. પરંતુ હવે કોમ્પ્યુટર અને ઈન્ટરનેટમાં રસ વધવાને કારણે પુસ્તકોથી લોકોનું અંતર વધી રહ્યું છે. આ જ કારણ છે કે યુનેસ્કોએ લોકો અને પુસ્તકો વચ્ચેના અંતરને દૂર કરવા માટે '23 એપ્રિલ'ને 'વિશ્વ પુસ્તક દિવસ' તરીકે ઉજવવાનું નક્કી કર્યું. યુનેસ્કોના નિર્ણયથી આ દિવસે સમગ્ર વિશ્વમાં 'વર્લ્ડ બુક ડે' મનાવવામાં આવે છે.
 
લોકો અને પુસ્તકો વચ્ચેના અંતરને દૂર કરવા માટે, યુનેસ્કોએ દર વર્ષે '23મી એપ્રિલ'ને 'વિશ્વ પુસ્તક દિવસ' તરીકે ઉજવવાનું નક્કી કર્યું. યુનેસ્કોના નિર્ણયથી આ દિવસે સમગ્ર વિશ્વમાં 'વર્લ્ડ બુક ડે' મનાવવામાં આવે છે. વિશ્વ પુસ્તક દિવસ 23 એપ્રિલના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.
 
વિશ્વ પુસ્તક દિવસ એ દર વર્ષે 23મી એપ્રિલે વિશ્વભરના લોકો દ્વારા ઉજવવામાં આવતી વાર્ષિક ઘટના છે. વિશ્વભરના લોકોમાં વાંચન, પ્રકાશન અને કૉપિરાઇટને પ્રોત્સાહન આપવા માટે યુનેસ્કો દ્વારા દર વર્ષે આયોજિત આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ઇવેન્ટ છે. વિશ્વ પુસ્તક દિવસની શરૂઆત સૌ પ્રથમ યુનેસ્કો દ્વારા 23 એપ્રિલ 1995ના રોજ કરવામાં આવી હતી. સામાન્ય રીતે, તે લેખકો, ચિત્રકારો દ્વારા સામાન્ય લોકોમાં વાંચનને પ્રોત્સાહિત કરવા માટે ઉજવવામાં આવે છે. વધુ પુસ્તકો વાંચવા માટે આ એક વિશ્વ કક્ષાનો તહેવાર છે
 
એક શોધ પ્રમાણે આ ખબર પડી ચે કે જે શોખ માટે નાચે છે કે વાંચે છે એમના કરતા એ ન કરતા લોકોથી 33 ટકા વધારે સારું રહે છે.  
- ભણતર કરતા માણસની યાદશકતિ વધે છે. ટીવી જોવા અને કંમ્પ્યૂટરપર કામ કરવા કરતા ભણતર કરતા વાળાના મગજ વધારે તેજ હોય છે. એ સિવાય ચોપડી વાંચવાના ટેવ વ્યક્તિને વિચારવા અને સમજવાની ક્ષમતા વધારે છે. 
- ચોપડી વાચવાની ટેવથી માણસના મગજ હમેશા ફ્રેશ રહે છે. જે લોકો રચનાત્મક કાર્ય જેમકે વાંચવામાં વધારે સમય ગાળે છે એમનું મગજ એવું ન કરતા વાળાથી 32 ટકા જવાં રહે છે. 
- જે લોકો ચોપડી વાંચે છે એના આઈક્યૂ લેવલ પણ વધારે હોય છે. ચોપડી માણસને રચનાશીલ બનાવે છે. જેના કારણે એમની વિચારવા અને સમજવાની ક્ષમતા વધી જાય છે. 
- અલ્જાઈમર એક પ્રકારના મગજના રોગ છે. એના કારણે માણસની યાદશ્ક્તિ નબળી થઈ જાય છે. જે લોકો મગજની ગતિવિધિ - જેમ કે અભ્યાસ  , શતરંજ રમવું , puzzele game માં રહે છે એમાં અલ્જાઈમર વિકસિત થવાની શક્યતા ઓછી થાય છે. 
- ચોપડી માણસના તનાવના હાર્મોન એટલે કે કાર્ટિસોલના સ્તરને ઓછું કરે છે જેથી તનાવ દૂર રહે છે. 
- જો તમે તમારા દિવસને ખુશનુમા બનવવા ઈચ્છો છો તો વાંચવાનું તમારી મદદ કરી શકે છે. જો તમારી પાસે આજે કોઈ કામ નહી તો દિવસને સારું બનાવ  માટે એક સારી ચોપડી વાંચો. 
- રાત્રે મોઢે સુધી ટીવી જોતા કરતા કંમ્પયોટર થી તમારી ઉંઘ ઉડી શકે છે પણ રાત્રે સૂતા પહેલા ચોપડી વાંચવાથી તમને ઉંઘ આવી શકે છે. આથી રાત્રે સૂતા પહેલા ચોચોપડી વાંચવું ન ભૂલો 

વધુ જુઓ..

Viral Video - સુહાગરાત માટે સજાવી હતી ટ્રેનનાં AC કોચની કેબીન, વિડીયો પર મચ્યો હોબાળો, રેલવેએ TC ને કર્યો સસ્પેંડ

શ્રેયસ અય્યરની કપ્તાની પર સવાલ, બીસીસીઆઈએ કોને સોંપી કપ્તાની

રામ મંદિરના પ્રસાદ ચોરી કેસમાં નવો ખુલાસો: ભક્તો પર નકલી રસીદોનો આરોપ લગાવવામાં આવી રહ્યો હતો

ટ્રમ્પના નિવેદનનો નોંધપાત્ર પ્રભાવ પડ્યો છે! સોનાના ભાવમાં 2,300 અને ચાંદીના ભાવમાં 7,000નો ઘટાડો

મહારાષ્ટ્રમાં ભારે વરસાદે તબાહી મચાવી... પુણેના પિંપરી-ચિંચવડમાં મકાન ધરાશાયી; કાટમાળ નીચે ૧૫ લોકો ફસાયા હોવાની આશંકા

વધુ જુઓ..

ચાતુર્માસમાં શું કરવું જોઈએ અને શું નહિ ? અહી જાણી લો સાચો નિયમ

કરિયરમાં ગ્રોથ માટે ગુરૂવારે કરો આ સહેલો ઉપાય, ગુરૂ બૃહસ્પતીની કૃપાથી ખુલશે સફળતાના માર્ગ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 9 જુલાઈ 2026

જમાઈ કેમ નથી કરતા પોતાના સાસુ-સસરાનાં અંતિમ સંસ્કાર ? જાણો શું કહે છે ગરુડ પુરાણ

સોમવારે ચંદન, મંગળવારે સિંદૂર.. કયા દિવસે કયું તિલક અપાવશે દરેક કાર્યમાં સફળતા

આગળનો લેખ
Show comments