Webdunia - Bharat's app for daily news and videos

Install App

World Theatre Day 2026: સિનેમા હૉલમાં પૉપ કાર્ન આટલુ મોંઘુ કેમ હોય છે ?

શુક્રવાર, 27 માર્ચ 2026 (10:30 IST)
World Drama Day: સુપ્રીમ કોર્ટે સિનેમા હોલના માલિકોને કહ્યું હતું કે તેઓ તેમની ઈચ્છા મુજબ હોલમાં નિયમો અને શરતો નક્કી કરવા માટે સ્વતંત્ર છે. આ સાથે કોર્ટે એમ પણ કહ્યું હતું કે હોલ માલિકો પણ ફિલ્મ જોવા આવતા લોકોને બહારથી ખાવાની વસ્તુઓ લાવવા પર પ્રતિબંધ મૂકવા માટે સ્વતંત્ર છે.
 
ગયા જાન્યુઆરી મહિનામાં, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથેની મુલાકાત દરમિયાન, બોલિવૂડ અભિનેતા જેકી શ્રોફે સિનેમા હોલમાં ઉપલબ્ધ પોપકોર્નની કિંમત પૂર્ણ કરવાની અપીલ કરી હતી. તેણે કહ્યું હતું, 'સાહેબ, થિયેટરમાં પોપકોર્નની કિંમત ઓછી કરો. ચાલો પોપકોર્નના 500 રૂપિયા લઈએ. આજે વર્લ્ડ થિયેટર ડે છે, આ અવસર પર અમે જણાવી રહ્યા છીએ કે સિનેમા હોલમાં ઉપલબ્ધ પોપકોર્નની કિંમત કેમ વધારે છે. ક્યારેક હોલમાં મળતા પોપકોર્નની કિંમત ફિલ્મની ટિકિટ કરતા બમણી થઈ જાય છે. આવી સ્થિતિમાં, આ પ્રશ્ન હંમેશા મનમાં રહે છે કે તે આટલું મોંઘું કેમ છે અને તેના પર કોઈ કાયદાકીય પ્રતિબંધ છે કે નહીં?
 
હકીકતમાં થિએટરની અંદર તેનો કોઈ બીજુ કૉમ્પિટીટર હોતો નથી.  તેથી એક વાર ફિલ્મ જોવા માટે થિયેટરના પરિસરમાં પ્રવેશતી વ્યક્તિ પાસે થિએટરના સ્ટૉલના સિવાય ખાવાની વસ્તુઓ માટે બીજુ કોઈ વિક્લ્પ નથી હોતો . તેથી જો તેને ખાવુ હોય તો પછી કીમત જે પણ હોય તેને તે ખાવુ પડશે. 
 
એક કારણ આ છે કે ઘણી વાર થિએટર માલિકોને ખોટમાં જઈને ફિલ્મના ટિકિટ વેચવી પડે છે. તેણે બૉક્સ ઑફિસથી થતા ફાયદાઆનો એક મોટો ભાગ ડિસ્ટ્રીબ્યુટર્સને આપવો પડે છે. તેથી તેમની પાસે એવેન્યુ એટલે કે લાભ કમાવવા માટે ફૂડ એંડ બેવરેઝના વેચાણની કમાણીનો સારો સ્ત્રોત છે. પણ થિએટરની અંદર પહોંચતા લોકો માટે આ ફરજીયાત પણ નથી કે તેણે ફૂડ આઈટમ લેવો જ જોઈએ. આ તેમની મરજી પર અ નિર્ભર કરે છે. ઘણી વાર થિયેટર માલિક ટિકિટની કિંમત પણ ઘટાડે છે જેથી કરીને મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચે અને પછી અન્ય વસ્તુઓ (ખોરાક) દ્વારા તેઓ કમાણી કરી શકે.
 
 
(Edited By -Monica Sahu) 

વધુ જુઓ..

રસ્તા પર નમાઝ ને લઈને બોલ્યા યોગી આદિત્યનાથ, તમારા ઘરમાં જગ્યા નથી તો સંખ્યા નિયંત્રિત કરી લો

IPL 2026 માં કોણ બનશે ઓરેંજ કૈપ અને પર્પલ કૈપ કિંગ ? રેસ થઈ ખૂબ જ રોમાંચક

કર્ણાટક - બે હાથીઓની પરસ્પર લડાઈમાં મહિલા ટુરિસ્ટે ગુમાવ્યો જીવ, કૈમરામાં રેકોર્ડ થઈ આખી ઘટના

રાજ્યમાં નીતિ આયોગે નબળી શિક્ષણ પ્રણાલીનો પર્દાફાશ કર્યો છે, જેમાં 2,936 શાળાઓના વિદ્યાર્થીઓ ફક્ત એક શિક્ષક પર નિર્ભર

વધુ જુઓ..

Best Day To Buy Clothes: કયા દિવસે દિવસે કપડાની ખરીદી કરવી જોઈએ ? ખરીદતા અને પહેરતા પહેલા જાણો જ્યોતિષ નિયમ

Aaj Nu panchang - આજનુ પંચાગ - 18 મે 2026

અધિકમાસ 2026: આ 33 દેવતાઓની આરાધનાથી શુભ ફળ મળે છે, વર્ષભર સુખ-સમૃદ્ધિ રહે છે

Vishnu Sahastra Naam- વિષ્ણુ સહસ્ત્ર નામ

વિષ્ણુ આરતી - ઓમ જય જગદીશ હરે...

આગળનો લેખ
Show comments