Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્વાસ્થ્ય કેર : તમે જાણો છો કંઈ શાકભાજીના છાલ હોય છે ગુણકારી

Updated: મંગળવાર, 8 નવેમ્બર 2016 (11:57 IST)
જેમ કે,...

બટાકા - બટાકાની છાલ બહુ હેલ્ધી હોય છે કારણ કે તેમાં વિટામિન, દ્રવણશીલ ફાઇબર અને ખનીજના પૂરતા સ્રોત રહેલા છે. 1-2 બટાકાની છાલ ખાવાથી તમારા શરીરના પોષકતત્વોની દૈનિક જરૂરિયાત પૂરી થઇ શકે છે. સાથે તેમાં સારી એવી માત્રામાં ફાઇબર છે જે પેટ સાફ કરવાનું કામ કરશે. સંશોધનો દ્વારા જાણી શકાયું છે કે એક બટાકાની છાલમાં સંતરાની સરખામણીએ વધુ વિટામિન સી હોય છે. તો હવે પછી જ્યારે બટાકાનું શાક બનાવો ત્યારે તેની છાલ છોલીને ન બનાવતા તેને સારી રીતે ધોઇને બનાવી ખાજો.

કાકડી - કાકડીનો આપણે મોટેભાગે સેલેડમાં પ્રયોગ કરીએ છીએ. તેમાં પુષ્કળ માત્રામાં કેલરી હોય છે માટે જેઓ ડાયટિંગ કરે છે તેમને આનું સેવન કરવાની મનાઇ હોય છે. પણ શું તમે જાણો છો કે આની છાલ આપણા સ્વાસ્થ્ય માટે બહુ પૌષ્ટિક છે? તેમાં દ્રવણશીલ ફાઇબર હોય છે અને એ પણ માનવામાં આવે છે કે કાકડી પેટના કેન્સરનો પ્રાકૃતિક ઇલાજ છે.

કોળુ - મોટાભાગે કોળાના પરિવારના શાકભાજીની છાલમાં ઝિંકની માત્રા વધુ હોય છે. આ તત્વ સારી ત્વચા અને નખ માટે આવશ્યક ગણાય છે. આ સિવાય છાલમાં રહેલા બીટા કેરોટિન પણ હૃદય રોગ અને કેન્સરથી બચાવે છે. માટે એ જરૂરી છે કે જ્યારે પણ રસોઇમાં કોળાનો પ્રયોગ કરો ત્યારે તેને છાલ સાથે જ વાપરો.

સલગ મ - આ એક અત્યંત રંગીન શાક છે જેમાં ન્યુટ્રિયન્ટ્સ અને એન્ટીઓક્સિડેન્ટનું પ્રમાણ સારી એવી માત્રામાં હોય છે. તેની છાલમાં અનેક પ્રકારના ગુણ રહેલા છે. આ શાકને છાલ સાથે ખાવાથી કોઇ પરેશાની નહીં થાય કે ન તો તેના સ્વાદમાં કોઇ પરિવર્તન થશે. તમે આને કાચું અને રાંધીને એમ બંને રીતે ખાઇ શકો છો.

રીંગણ - જાંબલી રંગના આ શાકને એન્ટીઓક્સિડેન્ટનું પાવરહાઉસ ગણવામાં આવે છે. માટે તમારે આ શાક પસંદ કરતી વખતે અત્યંત ઘાટ્ટા રંગના રિંગણ પસંદ કરવા જોઇએ. આ શાક બનાવતી વખતે તેને છાલ સહિત કાપશો તો શાક ટેસ્ટી બનશે અને પૌષ્ટિક પણ.

વધુ જુઓ..

આઈફોનના ચક્કરમાં પૂરો પરિવાર મોતને ભેટ્યો, દીકરો પહાડ પરથી કુદી પડ્યો, તેને બચાવવાના ચક્કરમાં પિતા પડી ગયા, આધાતમાં માતા પણ કુદી પડી

Aaj Nu panchang - આજનુ પંચાગ - 22 ઓગસ્ટ , 20226

પૂરમાં ઘાયલ 53 વર્ષીય હાથી "જોયમોતી" ને સારવાર માટે વનતારા ખાતે એરલિફ્ટ કરવામાં આવી, ભારતમાં આ પ્રકારનું પ્રથમ બચાવ કાર્ય

iPhone 16 ની કિંમતમાં ઘટાડો, તેને 14,000 રૂપિયા ઓછા ભાવે ખરીદવાની તક

પાટણમાં 14,709 કિલો ભેળસેળિયું તેલ જપ્ત, 210 કેન ભેળસેળિયું તેલ પણ મળી આવ્યું; 2 વર્ષથી કાર્યરત ફેક્ટરી

વધુ જુઓ..

રાખડી બાંધતા પહેલા તમે શું કરો છો? શું તમે કંઈ ખાઈ શકો છો? રક્ષાબંધનની ઉજવણી કરવાની સાચી રીત અને નિયમો જાણો.

મોદી ચાલીસા - શુ જીવતા લોકોની પૂજા-પાઠ અને કર્મકાન્દ કરવા યોગ્ય છે ? જાણો હિન્દુ ધર્મના નિયમ

સંતાન સુખની કામના કરનારા પુત્રદા એકાદશી પર જરૂર કરો આ ઉપાય, શ્રીકૃષ્ણનાં આ મંત્રને માનવામાં આવે છે લાભકારી

જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 21 ઓગસ્ટ 2026

આગળનો લેખ
Show comments