Webdunia - Bharat's app for daily news and videos

Install App

World Cancer Day- Breast Cancerના રિસ્કને ઓછુ કરી શકે છે, આ 6 ડાઈટ ટિપ્સ

રવિવાર, 3 ફેબ્રુઆરી 2019 (17:59 IST)
સ્તન કેંસરનો ખતરો ઓછું કરવા માટે તમારી ડાઈટમાં એવી વસ્તુઓને શામેલ કરવાની જરૂર છે. નિયમિત લાઈફસ્ટાઈલમાં કેટલીક વસ્તુઓને શામેલ કરવું સ્તન કેંસરના ખતરાને ઓછું કરી શકે છે. જાણે એવી 6 વસ્તુઓ 
1. નિયમિત રૂપથી કાળી ચાનો સેવન કરવું સ્તર કેંસરથી તમારી રક્ષા કરે છે. તે મુખ્ય કારણ તેમા રહેલ એપિલેગો કેટેચિન ગેલેટ નામનો તત્વ છે. જે ટ્યૂમરની કોશિકાઓની અનિયંત્રિત વૃદ્ધિને રોકવામાં મદદ કરે છે. 
 
2. ગ્રીન ટીના સેવન પણ સ્તન કેંસરથી રક્ષા કરવામાં સહાયક છે. તેમાં મળતુ એંટી એંફ્લેમેટરી ગુણ સ્તન કેંસરને વધવાથી રોકવામાં મદદ કરે છે. 
 
3. ચાને વધારે ગર્મ પીવું સ્તન કેંસરનો કારણ થઈ શકે છે. કારણકે વધારે ગર્મ તાપમાન કેંસરની કોશિકાઓમાં વધારો કરે છે. તેથી હળવી ગર્મ ચાનો જ સેવન કરવું. 
 
4. વિટામિન ડીનો સેવન કેંસરની કોશિકાઓની વૃદ્ધિ રોકવામાં સહાયક છે. તેના માટે દૂધ અને દહીંનો સેવન કરવું ફાયદાકારી હોય છે. 
 
5. વિટામિન સી પણ તમને સ્તન કેંસરથી બચાવે છે. આ તમારી પ્રતિરક્ષી તંત્રને મજબૂત કરીને કેંસર કોશિકાઓને વધારવાથી રોકે છે. 
 
6. કેંસર કોશિકાઓની વૃદ્ધિને રોકવા માટે ગેહૂના જુવારા પણ ખૂબ કારગર ઉપાય છે. આ ન માત્ર હાનિકારક પદાર્થને બહાર કાઢવામાં સહાયક છે પણ તમારી પ્રતિરક્ષી તંત્રને પણ મજબૂત કરે છે. તેનો જ્યૂસ પીવુ ફાયદાકારી છે. 

વધુ જુઓ..

ગોલગપ્પા ખાવા મોંઘા પડ્યા! 15 વિદ્યાર્થીનીઓ બીમાર પડી... ફૂડ પોઇઝનિંગને કારણે હોસ્પિટલમાં દાખલ.

ત્વિષા શર્માની સાસુ ગિરીબાલા સિંહને મોટો ઝટકો લાગ્યો કારણ કે હાઈકોર્ટે કહ્યું કે કોઈ પણ કાયદાથી ઉપર નથી

ગુજરાતમાં ગરમી વચ્ચે વરસાદની મોટી આગાહી: 30 મેથી વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે વરસાદ

ગુજરાત સરકારની ખેડૂતોને મોટી ભેટ: તાર ફેન્સિંગ સહાય હવે રૂ. 200ના બદલે રૂ. 300 પ્રતિ મીટર મળશે

ગુજરાત સચિવાલયમાં મોટો વહીવટી ફેરબદલ: 36 સેક્શન અધિકારીઓની બદલી, 81 DySO ને પ્રમોશન

વધુ જુઓ..

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Purushottam Maas Katha Adhyay 4 : ભગવાન વિષ્ણુ અને અધિક માસનું ગોલોક પ્રયાણ

પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૩: અધિક માસની વ્યથા અને ભગવાન વિષ્ણુની શરણાગતિ

Adhik Guru Pradosh Upay: અધિક ગુરુ પ્રદોષના દિવસે કરો આ ઉપાયો, ભગવાન શિવ બધી મુશ્કેલીઓ કરશે દૂર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -28 મે 2026

આગળનો લેખ
Show comments