Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેલ્થ ટિપ્સ- હાર્ટ અટેકથી બચાવે છે માખણ, આ 7 કારણોથી ખાવું બટર

સોમવાર, 8 જુલાઈ 2019 (08:45 IST)
માખણ એવી વસ્તુ છે જે તમારા ખોરાકનો સ્વાદ બદલે છે. તેની સૌથી મોટી લાક્ષણિકતા એ છે કે તે લોકોના વજનમાં વધારો કરે છે અને તેમને તંદુરસ્ત બનાવે છે.છે. પરંતુ કેટલાક લોકો ફરિયાદ કરે છે કે માખણથી જાડાપણ વધે છે અને હૃદયની તકલીફોનો ભય હોય છે. પરંતુ વાસ્તવિકતા તે છે જો તે મર્યાદિત માત્રામાં ખાવામાં આવે તો, તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. જાણો 7 કારણો જેના કારણે માખણ જરૂર ખાવુ-
1. બટરમાં વસાનો મુખ્ય સોર્સ છે અને તેમાં વિટામિન એ, ઈ અને કે 2 પણ ખૂબ માત્રામાં હોય છે. જો તમને તમારા શરીરમાં આ વિટામિંસ ની ઉણપ નહી થવા નહી ઈચ્છતા તો જરૂર ખાવો બટર. 
 
2. માખણમાં સેચુરેટેડ ફેટ પણ ખૂબ ઊંચી માત્રામાં હોય છે. એવું કહેવામાં આવે છે કે  સેચુરેટેડ ફેટ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પણ સાબિત કરી શકાઈ નથી. એવું કહેવાય છે કે  સેચુરેટેડ ફેટ એચડીએલના કોલેસ્ટ્રોલને વધારે છે, જે હાનિકારક કોલેસ્ટરોલ ને તોડી સારા કોલેસ્ટ્રોલમાં બદલાય છે. 

3- પ્રોસેસ્ડ અને ટ્રાન્સફેટ્ડ સરખામણીમાં માખણ ખૂબ જ સારું માનવામાં આવે છે. કારણ કે ટ્રાન્સફેટિંગ હાનિકારક છે એક સંશોધન કહે છે કે માર્ગારીન નામનો ફેટથી હાર્ટ અટેકની સમસ્યા હોય છે, પરંતુ માખણ આરોગ્ય માટે યોગ્ય છે. 
 
માખણમાં મેદસ્વીતાનો કોઈ જોખમ નથી
4-માખણ ફેટી એસિડ બુલરેટનું મુખ્ય સ્ત્રોત છે, જે બેક્ટેરિયા દ્વારા બનાવવામાં આવે છે. આ એસિડ એ તત્વ છે જે આરોગ્ય માટે ફાઈબર ફાયદાકારક બનાવે છે.ઘણી વખત એવું પણ જોવામાં આવ્યું છે કે તે જાડાપણ ઘટાડવા માટે પણ કામ કરે છે.
 

5- માખણમાં રહેલ Conjugated Linoleic Acid (સંમિશ્રણ લિનોલીક એસિડ),બોડીના ચયાપચયના નિયંત્રણમાં મદદ કરે છે.તેનાથી વેટલૉસમાં પણ મદદ મળે  છે.
6 બટરથી જાડાપણનો ખતરો સૌથી ઓછું છે. ઘણા ડોકટરો માખણ ખાવા માટે સલાહ આપે છે. એક શોધમાં કહ્યું છે કે માખણથી જાડાપણનો કોઈ પણ પ્રકારની  જોખમ નથી.
 
7- માખણ ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે

વધુ જુઓ..

જિયોનો નવો OTT પાસ : 200 રૂપિયામાં 15 OTT, 1000 થી વધુ ટીવી ચેનલ અને 30GB ડેટા

LRD ઉમેદવારો માટે મોટા સમાચાર: લેખિત પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારથી ડાઉનલોડ કરી શકાશે કોલલેટર

અમદાવાદમાં ઇબોલા વાયરસનો પહેલો શંકાસ્પદ કેસ: આફ્રિકાથી આવેલા દર્દીને સિવિલમાં કરાયો આઇસોલેટ, અન્ય 11 લોકો નજર હેઠળ!

Mahrajganj: 14 વર્ષના કિશોર પર આવ્યુ 40 વર્ષની મહિલાનુ દિલ, સગીર સાથે રહેવા માટે જીદે ચઢી 4 બાળકોની માતા

VIDEO: હાય રે નસીબ, બોલ બાઉંડ્રી લાઈનની બહાર, પણ અંપાયરે સાંઈ સુદર્શનને આપ્યો આઉટ, જાણો કેમ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -28 મે 2026

એકાદશી મંત્ર

Purushottami Ekadashi 2026: આજે પુરુષોત્તમ એકાદશી પર ચૂપચાપ કરી લો આ ઉપાય, વિષ્ણુ અને લક્ષ્મીનાં મળશે આશીર્વાદ, આર્થિક તંગીથી મળશે મુક્તિ

Aajnu Panchang- આજનુ પંચાગ -27 મે 2026

મંગળવાર મંત્ર

આગળનો લેખ
Show comments