Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેલ્થ ટિપ્સ- હાર્ટ અટેકથી બચાવે છે માખણ, આ 7 કારણોથી ખાવું બટર

Updated: રવિવાર, 7 જુલાઈ 2019 (11:14 IST)
માખણ એવી વસ્તુ છે જે તમારા ખોરાકનો સ્વાદ બદલે છે. તેની સૌથી મોટી લાક્ષણિકતા એ છે કે તે લોકોના વજનમાં વધારો કરે છે અને તેમને તંદુરસ્ત બનાવે છે.છે. પરંતુ કેટલાક લોકો ફરિયાદ કરે છે કે માખણથી જાડાપણ વધે છે અને હૃદયની તકલીફોનો ભય હોય છે. પરંતુ વાસ્તવિકતા તે છે જો તે મર્યાદિત માત્રામાં ખાવામાં આવે તો, તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. જાણો 7 કારણો જેના કારણે માખણ જરૂર ખાવુ-
1. બટરમાં વસાનો મુખ્ય સોર્સ છે અને તેમાં વિટામિન એ, ઈ અને કે 2 પણ ખૂબ માત્રામાં હોય છે. જો તમને તમારા શરીરમાં આ વિટામિંસ ની ઉણપ નહી થવા નહી ઈચ્છતા તો જરૂર ખાવો બટર. 
 
2. માખણમાં સેચુરેટેડ ફેટ પણ ખૂબ ઊંચી માત્રામાં હોય છે. એવું કહેવામાં આવે છે કે  સેચુરેટેડ ફેટ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પણ સાબિત કરી શકાઈ નથી. એવું કહેવાય છે કે  સેચુરેટેડ ફેટ એચડીએલના કોલેસ્ટ્રોલને વધારે છે, જે હાનિકારક કોલેસ્ટરોલ ને તોડી સારા કોલેસ્ટ્રોલમાં બદલાય છે. 

3- પ્રોસેસ્ડ અને ટ્રાન્સફેટ્ડ સરખામણીમાં માખણ ખૂબ જ સારું માનવામાં આવે છે. કારણ કે ટ્રાન્સફેટિંગ હાનિકારક છે એક સંશોધન કહે છે કે માર્ગારીન નામનો ફેટથી હાર્ટ અટેકની સમસ્યા હોય છે, પરંતુ માખણ આરોગ્ય માટે યોગ્ય છે. 
 
માખણમાં મેદસ્વીતાનો કોઈ જોખમ નથી
4-માખણ ફેટી એસિડ બુલરેટનું મુખ્ય સ્ત્રોત છે, જે બેક્ટેરિયા દ્વારા બનાવવામાં આવે છે. આ એસિડ એ તત્વ છે જે આરોગ્ય માટે ફાઈબર ફાયદાકારક બનાવે છે.ઘણી વખત એવું પણ જોવામાં આવ્યું છે કે તે જાડાપણ ઘટાડવા માટે પણ કામ કરે છે.
 

5- માખણમાં રહેલ Conjugated Linoleic Acid (સંમિશ્રણ લિનોલીક એસિડ),બોડીના ચયાપચયના નિયંત્રણમાં મદદ કરે છે.તેનાથી વેટલૉસમાં પણ મદદ મળે  છે.
6 બટરથી જાડાપણનો ખતરો સૌથી ઓછું છે. ઘણા ડોકટરો માખણ ખાવા માટે સલાહ આપે છે. એક શોધમાં કહ્યું છે કે માખણથી જાડાપણનો કોઈ પણ પ્રકારની  જોખમ નથી.
 
7- માખણ ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે

વધુ જુઓ..

પીએમ મોદીએ જનરલ-Z સાથે વાતચીત કરી, કહ્યું, "આપણા દેશમાં સામૂહિકતાની પરંપરા છે," યુવાનોએ પીએમને ખાતરી આપી

જંતર-મંતર પર CJPના વિરોધમાં આ 7 ચહેરાઓએ ભજવી હતી મોટી ભૂમિકા, જાણો કેવી રીતે બન્યા તેઓ આંદોલનની લાઈફલાઈન?

અમરાવતીની સરકારી આશ્રમ શાળામાં ફૂડ પોઈઝનિંગના કારણે 60-70 વિદ્યાર્થીઓ બીમાર, હોસ્પિટલમાં દાખલ

રક્ષા મંત્રી રાજનાથ સિંહની પાકિસ્તાનને ચેતવણી, ભારત આતંક અને ધમકીઓ સામે ઝૂકશે નહીં

Commonwealth Games 2026 ના ચોથા દિવસે સ્નેચ રાઉન્ડમાં ઋષિકાંત સિંહે બનાવ્યો રેકોર્ડ, મીરાબાઈ ચાનુ પાસેથી મેડલની અપેક્ષા

વધુ જુઓ..

જયા પાર્વતી વ્રતની પૂજા સામગ્રી

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 26, 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 25, 20226

Devshayani Ekadashi Wishes Quotes Messages in Gujarati - દેવશયની એકાદશીની શુભકામનાઓ

દેવશયની એકાદશીની પૂજા વિધિથી લઈને સંપૂર્ણ સામગ્રી લીસ્ટ સુધી, અહી જાણો બધું

આગળનો લેખ
Show comments