Webdunia - Bharat's app for daily news and videos

Install App

હોટેલમાં ભોજન પછી શા માટે સર્વ કરાય છે વરિયાળી અને શાકર

રવિવાર, 7 જુલાઈ 2019 (14:17 IST)
વરિયાળીનો ઉપયોગ દરેક ઘરમાં કરાય છે અને તેમની તાસીર ઠંડી હોય છે. વરિયાળીમાં કેલ્શિયમ, સોડિયમ, આયરન અને પોટેશિયમ જેવા ઘણા ખનિજ તત્વ હોય છે. તે સિવાય તેમની સુગંધ પણ ખૂબ સારી હોય છે અને તાજગીનો અનુભવ કરાવે છે. 
- ભોજન પછી વરિયાળી ખાવાથી મોઢાની દુર્ગંધ દૂર હોય છે. 
- ભોજન પછી વરિયાળી પાચન શક્તિને વધારવામાં પણ મદદગાર છે. 
- વરિયાળી ખાવાથી એસિડીટીનો ખતરો નહી રહે છે. 
- વરિયાળી ખાધા પછી માણસને ફ્રેશ અનુભવ થવા લાગે છે. આ એક માઉથ ફ્રેશનરનો કામ કરે છે. 
- ઘણા હોટલ અને રેસ્ટોરેંટમાં શેકેલી વરિયાળી કે રંગીન વરિયાળી પણ આપીએ છે. 

વધુ જુઓ..

ગુજરાત સચિવાલયમાં મોટો વહીવટી ફેરબદલ: 36 સેક્શન અધિકારીઓની બદલી, 81 DySO ને પ્રમોશન

બ્લુ ડ્રમમાં છોકરીનો મૃતદેહ મળ્યો: નેહા ત્રણ દિવસથી ગુમ હતી, પ્રેમ સંબંધને કારણે હત્યાની શંકા, આવા નિશાન મળ્યા

ગંગા નદીમાં વહેલી સવારે હોડી પલટી, 14 લોકો હતા સવાર; 2ના મૃતદેહ મળ્યા

હવામાનમાં ફેરફાર, 3 દિવસ સુધી ભારે તોફાન અને વરસાદની ચેતવણી, IMD અપડેટ વાંચો

બલુચિસ્તાનમાં ધોળા દિવસે ફાયરિંગનો આતંક, CNIC ચેકિંગના બહાને 5 લોકોની હત્યા, 3 ઘાયલ

વધુ જુઓ..

પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૩: અધિક માસની વ્યથા અને ભગવાન વિષ્ણુની શરણાગતિ

Adhik Guru Pradosh Upay: અધિક ગુરુ પ્રદોષના દિવસે કરો આ ઉપાયો, ભગવાન શિવ બધી મુશ્કેલીઓ કરશે દૂર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -28 મે 2026

એકાદશી મંત્ર

Purushottami Ekadashi 2026: આજે પુરુષોત્તમ એકાદશી પર ચૂપચાપ કરી લો આ ઉપાય, વિષ્ણુ અને લક્ષ્મીનાં મળશે આશીર્વાદ, આર્થિક તંગીથી મળશે મુક્તિ

આગળનો લેખ
Show comments