Webdunia - Bharat's app for daily news and videos

Install App

વ્યાયામ પછી એક કપ કોફી તમને કેંસરથી દૂર રાખશે

Updated: ગુરુવાર, 20 જૂન 2019 (14:38 IST)

ન્યૂ જર્સીમાં 'રૂટગર્સ આર્નેસ્ટ મારિયો સ્કૂલ ઓફ ફાર્મસી'ના સંશોધકોએ તેમના સંશોધનમાં જાણ્યું કે વ્યાયામ અને કેફીનના મિશ્રણથી કેન્સર માટે સંવેદનશીલ ઉંદરોમાં 'સ્કિન ટ્યુમરની સંખ્યા'માં 62 ટકાનો ઘટાડો નોંધાયો. જે જાનવરોનો ઇલાજ કરી ચૂકાયો હતો તેમનામાં ટ્યુમરોની સંખ્યામાં 85 ટકા સુધીનો ઘટાડો નોંધાયો.

આ મહત્વના સંશોધનના મુખ્ય સંશોધક ડૉક્ટર યાઓ-પિંગ લુએ જણાવ્યું, વ્યાયામ અને કેફીનનો મેળ ઉંદરોમાં સૂર્યની રોશનીથી છતાં કેન્સરના નિર્માણને ઓછું કરી શકે છે. મને વિશ્વાસ છે કે અમને આવા જ પરિણામો મનુષ્યના કિસ્સામાં પણ મળશે જેનાથી ભવિષ્યમાં કેન્સરના ઇલાજમાં ઘણો લાભ થશે.

વધુ જુઓ..

મહારાષ્ટ્રની એક આશ્રમ શાળામાં બનેલી ઘટનામાં રાત્રે 2 વાગ્યે એક ઝેરી સાપ હોસ્ટેલમાં ઘૂસી ગયો, જેમાં છ સૂતેલા વિદ્યાર્થીઓને કરડ્યા, જેના કારણે ત્રણના મોત થયા.

LIVE: તણખલાની જેમ વિખરાયા બેરિકેડ, રાંચીમાં વિધાનસભા પાસે પહોચ્યા વિદ્યાર્થીઓ, પોલીસે કર્યો લાઠીચાર્જ, અશ્રુગેસ છોડ્યા

અમદાવાદમાં બેફામ ડ્રાઇવિંગ અને ઈ-ચલણ ન ભરનારા વાહનચાલકો પર પોલીસની લાલ આંખ, 218 લોકોના લાઈસન્સ રદ કરવા RTOને ભલામણ

તેલંગાણા વરસાદની અછતનો સામનો કરી રહ્યું છે અને કોંગ્રેસ સરકાર ભગવાન વરુણને પ્રસન્ન કરવા માટે 'મહા વરુણ યજ્ઞ' કરી રહી છે.

આવો ને ગભરાશો નહી, રાહુલ ગાંધી બસ થોડી ધુલાઈ કરશે, સંજય રાઉતે પીએમ મોદી અને અમિત શાહ પર કસ્યો તંજ

વધુ જુઓ..

Dasha Mata Aarti Lyrics - હે ખમ્મા ખમ્મા હો દશા માત માંડી હુ તો પ્રેમે ઉતારૂ તારી આરતી

એવરત-જીવરત વ્રતમાં શુ ખાવુ શુ નહી ? જાણો એવરત-જીવરત વ્રત કેમ કરવુ જોઈએ

શ્રાવણ સ્પેશિયલ: ડુંગળી-લસણ વગર બનાવો આ 5 સ્વાદિષ્ટ શાક

Evrat Jivrat Ni Vrat Katha - ક્યારે છે એવરત જીવરત વ્રત 2026 ?વાંચો એવરત જીવરત વ્રતકથા

Divaso 2026- દિવાસાનું ધાર્મિક મહત્વ

આગળનો લેખ
Show comments