Webdunia - Bharat's app for daily news and videos

Install App

High Sugar Symptoms: શુગર વધવાના શું છે લક્ષણ ગંભીર સમસ્યા થતા પહેલા જાણો

Updated: શુક્રવાર, 25 ઑગસ્ટ 2023 (01:15 IST)
High Sugar Symptoms: શુગર વધવાના ઘણા કારણ હોય છે પણ શું તમે જાણો છો કે શુગર વધવાથી ઘણી બધી પરેશાનીઓ થવા લાગે છે જે લોકોનો શુગર 
લેવલ હાઈ થઈ જાય છે તે ડાયાબિટીસના શિકાર થઈ જાય છે તેથી તેનાથી છુટકારો મેળવવા માટે ઘણા બધા પ્રકારના ટિપ્સ માર્કેટમાં છે. તો ચાલો જાણવાની કોશિશ કરીએ કે શા માટે શુગર વધે છે અને તેના લક્ષણ શું સાથે જ તેને કેવી રીતે કંટ્રોલ કરી શકાય છે. 
 
આ સુગર વધવાના લક્ષણો - ડાયાબિટીસ ના લક્ષણો
- સૌથી પહેલા તો શુગર વધતા તમને બહુ વધારે તરસ લાગશે. એટલે કે જે લોકોને ખૂબ વધારે તરસ લાગે છે તે  આ લક્ષણને હળવામાં ન લેવું. 
- તે સિવાય જે લોકોને યુરિનથી વધારે દુર્ગંધ આવે છે તે અલર્ટ થઈ જાઓ. આ પણ હાઈ શુગર વધવાના લક્ષણ છે. 
- થાક લાગવી આ પણ શુગર વધવાની નિશાની છે. 
- જે લોકોને અસ્પષ્ટ જોવાવે તો સમજી જાઓ કે આ હાઈ શુગરના લક્ષણ છે. 
- તીવ્રતાથી વજન ઘટવુ પણ હાઈ શુગરનો લક્ષણ છે. 

શુગર આ રીતે થઈ શકે છે કંટ્રોલ 
- સૌથી પહેલા તો તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવુ. હેલ્દી ડાઈટ લેવી. જેનાથી બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરી શકાય છે. 
- એક્સરસાઈજ અને વ્યાયામ કરવુ જરૂરી છે તેનાથી હાઈ બ્લ્ડ શુગર લેવલની સમસ્યાથી બચી શકાય છે. 
- તેની સાથે જ નિયમિત રૂપથી કરવુ શુગર લેવલની તપાસ જરૂર કરાવો. 
- તેની સાથે જ વજન કંટ્રોલમાં રાખવુ. તેનાથી તમારુ શુગર કંટ્રોલમા રહેશે. 
- ઉંઘ લેવી પણ ખૂબ જરૂરી છે જો તમે પૂરતી ઉંઘ ન લેશો તો તમારું શુગર લેવલ વધી શકે છે. 

વધુ જુઓ..

ગુજરાતમાં કોન્ટ્રેક્ટ આધારિત નોકરીઓમાં અનામત લાગુ કરવાની સરકારની તૈયારી

હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિમાં ખડક પડવાથી 13 લોકોના મોત; ટાટા સુમો પર પર્વતનો એક ભાગ પડ્યો

ગોરમાં ના વ્રતની શુભેચ્છા - Happy Gorma Nu Vrat 2026

ઉપવાસ તોડ્યા પછી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી અંગે સોનમ વાંગચુકે શું કહ્યું? તેમણે ભૂખ હડતાળ સમાપ્ત કરવાનું કારણ પણ સમજાવ્યું.

કેનેડામાં ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ, 140 મિલિયન ડોલરના નાર્કોટિક્સ જપ્ત

વધુ જુઓ..

ગોરમાં ના વ્રતની શુભેચ્છા - Happy Gorma Nu Vrat 2026

ક્યારે છે ગુરૂ પૂર્ણિમા ? જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 24 જુલાઈ 2026

એકાદશીના દિવસે, તુલસી પાસે દીવો પ્રગટાવીને કરો આ મંત્રોનો જાપ, દુઃખ અને દરીદ્રતાથી મળશે મુક્તિ

Jaya Parvati Vrat Pooja samagri - ગૌરી વ્રત સામગ્રી

આગળનો લેખ
Show comments