Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mango Health Tips - વધારે કેરીનું સેવન પણ કરશે નુકસાન

બુધવાર, 4 મે 2022 (00:21 IST)
જો તમે વજન ઓછુ કરી રહ્યા છો કે કરવા ઈચ્છો છો તો સૌથી પહેલા કેરીનો વધારે સેવન કરવાથી બચવું. તેની વધારે માત્રા તમારા શરીરના વજનને વધારી શકે છે જણાવીએ કે કેરીની અંદર કેલોરીની વધારે માત્રા હોય છે. તેથી જ્યારે તમે વધારે કેલોરી ઈનટેક કરો છો તો તમારી વેટ લૉસ જર્નીમાં ફાયદો નહી પણ નુકશાન થઈ શકે છે અને તમારું વજન વધી શકે છે. 
 
ક્યારે પણ કેરીનુ સેવન ભોજન પછી ન કરવુ 
કારણ કે તેનાથી તમારા શરીરમાં વધારે કેલોરી જઈ શકે છે હમેશા કેરીનો સેવન બપોરના સમયે કરવુ તમે ઈચ્છો તો સ્નેક્સના રૂપમાં પણ કેરીનો સેવન કરી શકો છો. 
 
વર્કઆઉટ પછી કેરીનુ સેવન કરી શકાય છે. આ એનર્જી બૂસ્ટરના રૂપમાં કામ કરી શકે છે. તેથી તેના સેવનથી લાંબા સમય સુધી વ્યક્તિને થાક ન લાગે છે. 

વધુ જુઓ..

ગુજરાતમાં 'જૈશ-એ-મોહમ્મદ'નું નેટવર્ક ઊભું કરવાનો પ્રયાસ: ATSની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા

ભારતે સ્પેસ સેક્ટરમાં રચ્યો ઈતિહાસ, પોતાના ઓર્બિટમાં પહોચ્યુ પહેલુ પ્રાઈવેટ રૉકેટ 'વિક્રમ-1' જાણો તેની ખૂબીઓ

પતિને રસ્તામાંથી હટાવવા માટે પત્નીએ પતિ પર છોડ્યો ઝેરીલો સાંપ, પ્રેમી ડ્રાઈવર સાથે મળીને ઉતાર્યો મોતને ઘાટ

સોનમ વાંગચુક હોસ્પિટલમાં દાખલ, જંતર મંતર પરથી હટાવવામાં આવી રહ્યા છે પ્રદર્શનકારી - જુઓ LIVE અપડેટ

EV Battery Fire: ચાર્જીંગ દરમિયાન EV ની બેટરી કેવી રીતે બની જાય છે આગનો ગોળો ? જાણો કારણ અને બચવાના ઉપાય

વધુ જુઓ..

શનિવારે કરશો આ ઉપાય તો થશે પ્રમોશન, ખરાબ નજરથી મળશે મુક્તિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 18, 20226

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 જુલાઈ 2026

શું તમે પણ દિવાની જ્યોતમાં જોઈ છે આ આકૃતિઓ ? આવનારા સમયનો આપે છે સંકેત, જાણો શું કહે છે માન્યતાઓ

Jagannath Rathyatra 2026 Wishes & Quotes - જગન્નાથ રથયાત્રાની શુભેચ્છા

આગળનો લેખ
Show comments