Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mango Health Tips - વધારે કેરીનું સેવન પણ કરશે નુકસાન

Updated: મંગળવાર, 3 મે 2022 (13:28 IST)
જો તમે વજન ઓછુ કરી રહ્યા છો કે કરવા ઈચ્છો છો તો સૌથી પહેલા કેરીનો વધારે સેવન કરવાથી બચવું. તેની વધારે માત્રા તમારા શરીરના વજનને વધારી શકે છે જણાવીએ કે કેરીની અંદર કેલોરીની વધારે માત્રા હોય છે. તેથી જ્યારે તમે વધારે કેલોરી ઈનટેક કરો છો તો તમારી વેટ લૉસ જર્નીમાં ફાયદો નહી પણ નુકશાન થઈ શકે છે અને તમારું વજન વધી શકે છે. 
 
ક્યારે પણ કેરીનુ સેવન ભોજન પછી ન કરવુ 
કારણ કે તેનાથી તમારા શરીરમાં વધારે કેલોરી જઈ શકે છે હમેશા કેરીનો સેવન બપોરના સમયે કરવુ તમે ઈચ્છો તો સ્નેક્સના રૂપમાં પણ કેરીનો સેવન કરી શકો છો. 
 
વર્કઆઉટ પછી કેરીનુ સેવન કરી શકાય છે. આ એનર્જી બૂસ્ટરના રૂપમાં કામ કરી શકે છે. તેથી તેના સેવનથી લાંબા સમય સુધી વ્યક્તિને થાક ન લાગે છે. 

વધુ જુઓ..

'હરે કૃષ્ણનો જાપ કરતો રહ્યો, જન્માષ્ટમી પર પોતાનો જીવ બચાવ્યો'; 9 દિવસ પછી સુરંગમાંથી બહાર નીકળ્યો માણસ, અગ્નિપરીક્ષાની વાતો કરી

ગાંધીનગરમાં અંધશ્રદ્ધાનો અતિરેક: પુત્રની ઘેલછામાં પિતાએ પોતે જ પોતાનું પેટ ચીર્યું, ડોક્ટરોએ બચાવ્યો જીવ

આગામી 15 કલાકમાં 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ ચેતવણી આપી છે

દિલ્હીમાં સંસદ માર્ગ પોલીસ સ્ટેશન બહાર CJP નુ પ્રદર્શન, પાર્ટી કાર્યકર્તાના પિતા પર હુમલો કરનારા વિરુદ્ધ એક્શન ની માંગ

ગુજરાતના યાત્રાધામોમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી: દ્વારકા, શામળાજી અને ડાકોરમાં ભક્તોનું ઘોડાપૂર

વધુ જુઓ..

Aja Ekadashi 2026 Date : અજા એકાદશી ક્યારે છે ? જાણો તારીખ, મુહૂર્ત અને પૂજા વિધિ તેમજ વ્રતનુ મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 5 સપ્ટેમ્બર , 20226

ગુજરાતી જોક્સ -ગુરુને શું ભેટ

Happy Teachers Day Wishes In Gujarati - શિક્ષક દિવસની શુભેચ્છા

શ્રી મધુરાષ્ટકમ

આગળનો લેખ
Show comments