1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 28 એપ્રિલ 2022 (06:56 IST)

Turmeric Side Effects: આ લોકોને નહી કરવુ જોઈએ હળદરનુ સેવન ફાયદાની જગ્યા થશે નુકશાન

Negative Effects of Turmeric: આયુર્વેદમાં હળદરને ઔષધીના રૂપમાં ઉપયોગ કરાય છે હળદર ન માત્ર તમારી આરોગ્ય પણ તમારી સુંદરતાનો પણ ધ્યાન રાખે છે હળદરમાં એંટીસેપ્ટીક અને એંટી બાયોટિક કેલ્શિયમ આયરન સોડિયમ ઉર્જા પ્રોટીન વિટામિન ઈ વિટામિન સી અને ફાઈબર જેવા ગુણ હોય છે જે શરીરને ઘણા સંક્રમણથી બચાવવામાં મદદ કરી શકે છે. હળદરમાં રહેલ આ ગુણોના સિવાય જો તેનો સેવન વધારે માત્રામાં કરાય તો આ ફાયદાની જગ્યા વ્યક્તિને નુકશાન પહોંચાડી શકે છે. આવો જાણીએ આખરે ક્યાં લોકોને હળદરનો સેવન સીમિત માત્રામાં કરવો જોઈએ 
 
કેટલી માત્રામાં ખાવો હળદર 
એકસપર્ટના ઉજબ હળદરના ફાયદા લેવા માટે તમને દરરોજ એક ટી સ્પૂન હળદરનો સેવન કરવુ જોઈએ. પણ તેનાથી વધારે હળદરનો સેવન કરવાથી તમને લાભની જગ્યા નુકશાન ઉઠાવવુ પડી શકે છે હળદરનો સેવન વધારે કરવાથી તમારા પેટથી સંકળાયેલી સમસ્યાઓ અને ચક્કર પણ આવી શકે છે. 
પથરી 
જે લોકોને શરીરમાં વાર વાર પથરી બને છે તેને હળદરનો સેવન હમેશા ડાક્ટરની સલાહ પર કરવુ જોઈએ. હળદરની અંદર ઑક્સલેટ હોય છે આ ઑક્સલેટ કેલ્શિયમને શરીરમાં ઓળગવાની જગ્યા બાંધીને રાખે છે. જેનાથી કેલ્શિયમ અધુલનશીલ થવા લાગે છે આ કિડનીમાં પથરીનો એક મુખ્ય કારણ બને છે તેથી હળદરનો વધારે સેવન કરતા પર સમસ્યા વધી શકે છે.  
જાડા કે ઉલ્ટી
હળદરમાં રહેલ કરક્યુમિન ઘણી વાર પાચન સંબંધિત સમસ્યાઓ પેદા કરે છે તેના વધારે સેવનથી વ્યક્તિને ઘણી વાર જાડા કે ઉલ્ટીની સમસ્યા થવા લાગે છે પણ આ સમસ્યા માત્ર ત્યારે હોય છે જ્યારે તમે હળદરનો સેવન કરે છે. 
ડાયબિટીજ 
ડાયબિટીજના દર્દીઓને તેમના ભોજનમાં ખાસ ધ્યાન આપવાની જરૂર હોય છે મધુમેહ દર્દીઓને તેમના ભોજનમાં ઘણી બધી વસ્તુઓની ના હોય છે તેથી જો તમે ડાતબિટીજના દર્દી છો તો હળદરનો વધારે સેવનથી બચવુ.