Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં શાક ન હોય, તો બનાવો 7 સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ વસ્તુઓ

Updated: મંગળવાર, 8 મે 2018 (14:25 IST)
આમ તો શાકના વગર ભોજન અને પોષણ બન્ને જ અધૂરા હોય છે, પણ જો ઘરમાં શાક ન હોય, તો તમે ભોજનમાં આ 7 વિક્લ્પને શામેળ કરી શકો છો. જે ન માત્ર તમારા સ્વાદ બદલશે પણ પોષણ પણ આપશે વેનદુનિયામાં જાણો એવા જ 7 વિકલ્પ 
1. દાળ- દાળ ભોજનનો અભિન્ન અને સરળ ભાગ છે. જે દરેક વર્ગમાં ખાય છે. મગ, ચણા, તુવેર, અડદ, મસૂર કે રાજમા વગેરેને તમારા મનપસંદ અંદાજમાં બનાવી શકો છો. ઈચ્છો તો તેને રોટલીની જગ્યા ભાત કે બાફલા સાથે ખાવું. ઘરમાં શાક ન હોય તો આ પોષણ અને સ્વાદના હિસાબે સારું વિક્લ્પ છે. 
 
2. વડી- વડી બરી કે મંગોડી, ચણા, સોયાબીન વગેરેની વડી બજારમાં સરળતાથી મળી જાય છે. જેનો પ્રયોગ તમે લીલા શાકભાજીના વિકલ્પના રૂપમાં કરી શકો છો. આ પણ ખૂબ પૌષ્ટિક વિકલ્પ છે. 

3. કઢી- કઢી બનાવવા માટે તમને શાકની જરૂર નથી માત્ર હીંગ, લસણ, મેથીદાણા અને લીમડાનો વઘાર તમે દહીં અને ચણામા લોટની કઢી બનાવી શકો છો. તે તમે ગુજરાતી મરાઠી રાજસ્થાની અંદાજમાં બનાવી શકો છો. ગર્માગર્મ કઢી તમારી શરદી દૂર કરશે અને ઠંડા મૌસમમાં ગર્માહટ આપશે. 
4. ચણાનો લોટનો શાક- બેસન, રાજ્સ્થાની બેસનના ગટ્ટા વગેરે પણ શાક ન હોય તો સારું વિક્લ્પ છે. જે તમને સ્વાદ બદલવાની સાથે ભોજનનો સ્વાદ પણ વધારશે. તમે એને સૂકા ફય કરી શકો છો કે ગ્રેવી વાળી પણ બનાવી શકો છો. 
 
5. અંકુરિત- અંકુરિત કઠોડ જેમ કે મગ ચણા વટાણા વગેરેને પણ તમે મજેદાર શાક બનાવી શકો છો. જે બાળક પણ શોકથી ખાશે અને મોટા પણ. આ પોષણ માટે સારું વિકલ્પ છે. 

6. પાપડ- ઘરમાં જો મગ, ચણા કે અડદના પાપડ છે, તો વગર કોઈ પરેશની તમે તેનો શાક તૈયાર કરી શકો છો. તેનો ચટપટો સ્વાદ તમને જરૂર પસંદ આવશે. 
7. ઈંડા- જો તમે ઈંડા ખાઓ છો, તો કેમ એનાથી જ કોઈ રેસીપી બનાવાય. આ ઈંડાના શૌકીન માટે તો સ્વાદિષ્ટ છે જ, આરોગ્યથી ભરેલો વિકલ્પ પણ છે. 
 

વધુ જુઓ..

પુત્રીએ પ્રેમી સાથે મળીને કરી પિતાની હત્યા, રોક-ટોક બની હત્યાનુ કારણ, પોલીસે બંનેની કરી ધરપકડ

વૈભવ સૂર્યવંશી માટે દ્રવિડનો ગુરૂમંત્ર, કહ્યુ - IPL સાથે રેડ-બૉલ ફોર્મેટ પર પણ કરો ફોક્સ

પાકિસ્તાનની હાર: કપ્તાને બેટિંગ પર ફોડ્યું ઠીકરું, કહ્યું- 'અનુભવહીન બેટ્સમેનોને લીધે મેચ ગુમાવી'

GSRTC રક્ષાબંધન સ્પેશિયલ: 26થી 30 ઓગસ્ટ વચ્ચે 6500 વધારાની બસો દોડશે; એડવાન્સ બુકિંગ શરૂ

ભાવનગર નકલી દારૂકાંડ: 8ના મોત, 61 અસરગ્રસ્ત; 14 આરોપીઓની ધરપકડ બાદ પોલીસ તપાસ તેજ

વધુ જુઓ..

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

4 મુખી રુદ્રાક્ષની આ વિશેષતા કદાચ તમે નહીં જાણતા હોય, અભ્યાસ, બિઝનેસ અને નોકરીમાં પ્રગતિ માટે અપનાવો આ ઉપાયો

રાખડી બાંધતા પહેલા તમે શું કરો છો? શું તમે કંઈ ખાઈ શકો છો? રક્ષાબંધનની ઉજવણી કરવાની સાચી રીત અને નિયમો જાણો.

મોદી ચાલીસા - શુ જીવતા લોકોની પૂજા-પાઠ અને કર્મકાન્દ કરવા યોગ્ય છે ? જાણો હિન્દુ ધર્મના નિયમ

સંતાન સુખની કામના કરનારા પુત્રદા એકાદશી પર જરૂર કરો આ ઉપાય, શ્રીકૃષ્ણનાં આ મંત્રને માનવામાં આવે છે લાભકારી

આગળનો લેખ
Show comments