Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health Tips - વસ્તુઓ જે દૂર કરી શકે છે દાંતની પરેશાની

Updated: બુધવાર, 18 એપ્રિલ 2018 (11:39 IST)
સારા દાંત ચેહરાની રંગત વધારે છે. એક સરસ મુસ્કાન લાવે છે. જો તમે પણ ઈચ્છો છો કે તમારા દાંત પણ મજબૂત બન્યા રહે તો તમારા ખાન-પાનમાં જ્રૂર શામેળ કરો આ વસ્તુઓ. 
 
ફળ અને શાક ખાવું દાંત માટે સારું હોય છે. તેમાં પાણી અને ફાઈબરની માત્ર બહુ હોય છે. આ દાંતને સાફ કરવામાં મદદ કરે છે. આ લાર પેદા થવામાં મદદગાર છે. જેનાથી મોઢાના બેકટીરિયા અને ખાવાના કણ સરળતાથી જુદા થઈ જાય છે. 
 
- નટસ ચવાવવું મસૂડા અને દાંત માટે ફાયદાકારી હોય છે. 
- અજમા પણ દાંતના કણ અને બેક્ટીરિયાને દૂર કરે છે. અજમાના પાણીથી કોગળા કરવું દાંતના દુખાવાથી છુટકારો અપાવે છે. આ એંટી બેક્ટીરિયલ અને એંટી ફંગલનો કામ કરે છે. 
- ખાન-પાનમાં લીલી શાકભાજી, દૂધની બનેલી વસ્તુઓ ખાવું ખૂબ ફાયદાકારી હોય છે. 
- વિટામિન C નો સેવન જેમ કે લીંબૂ, સંતરા વગેરે પણ દાંતને મજબૂર બનાવે છે. 
 

વધુ જુઓ..

જન્મદિવસે જ સગીરની છરીના ઘા મારી હત્યા, ઘરે મૃતદેહ પહોંચ્યો ત્યારે કેક કાપવાની હતી તૈયારી; પરિવાર શોકમાં

6 રાજ્યો પર ખતરો મંડરાઈ રહ્યો છે, ISROએ આગામી 3 મહિના માટે ચેતવણી જારી કરી

બે ભાઈઓએ તેમની માતા અને બહેન સાથે મળીને 10 કિલો સોનું અને લાખોની રોકડ રકમની ચોરી કરી. બધાની ધરપકડ કરવામાં આવી.

BMW 7 Series Facelift લૉંન્ચ, મસાજવાળી સીટ સાથે લકઝરી ઈંટિરિયર, જાણો કિમંત

6 મહિનામાં લગ્નનો દાવો, જયપુરના મંદિરમાં બાપ્પાની મેહંદી પર તૂટી પડ્યા કુંવારા... 3 કલાકમાં 3500 કિલો મેહંદી ખતમ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -16 સપ્ટેમ્બર 2026

Ukdiche Modak Recipe - ઉકડીચે મોદક (બાફેલા મોદક) રેસીપી

Rishi Panchami 2026 Date : ઋષિ પંચમી (સામા પાંચમ) વ્રત ક્યારે છે ? જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 15 સપ્ટેમ્બર, 2026

Rishi Panchami 2026 - ઋષિ પંચમી વ્રત કેમ ઉજવાય છે, જાણો ઋષિ પંચમી વ્રતમાં શુ ખાવુ અને શુ ન ખાવુ ?

આગળનો લેખ
Show comments