Webdunia - Bharat's app for daily news and videos

Install App

શેરડીનો રસ: તપતી ગરમીનો શીતળ સાથી, વાંચો 5 ફાયદા

રવિવાર, 31 માર્ચ 2019 (08:22 IST)
1. શેરડીનો રસના સેવન તમને ગર્મીના દુષ્પ્રભાવથી બચાવીને આરોગ્યમય બનાવી રાખવામાં મદદ કરે છે. સાથે જ આ દિવસોમાં થતી ડિહાઈડ્રેશનની સમ્સ્યાથી છુટકારો અપાવીને શરીરને હાઈટ્રેટ કરવામાં મદદ કરે છે. 
 
2. તેમાં રહેલ આયરન પોટેશિયમ કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેગનીજ જેવા તત્વ તમારા શરીરંવે પોષણા આપવાનો કાર્ય કરે છે. અને નબળાઈ નહી થતા દેતું. શેરડીનો રસ આયરનનો સરસ સ્ત્રોત છે અને મહિલાઓને આયરનની પૂર્તિ માટે તેનો સેવન કરવું જોઈએ. 
 

3. ગર્મીઓમાં કોલ્ડ્રીક્સ જગ્યા શેરડીનો રસ એક સારું વિક્લ્પ છે. તેમાં ગ્લૂકોજ સારી માત્રામાં હોય છે. જે પાણીની ઉણપને પૂરા કરવાની સાથે જ શરીરને ઉર્જા આપવામાં સહાયક છે. તે સિવાય આ મૂત્ર વિકારને પણ દૂર કરે છે. 
4. જો તમે ડાઈબિટીજના દર્દી છે તો તમારા માટે શેરડીનો રસ ફાયદાકારી છે. સાથે જ તેનો ગ્લાઈસેમિક ઈંડેક્સ ઓછું થવાના કારણે તમને કોઈ પ્રકારનો નુકશાન પણ નહી પહોંચશે. 
 
5. કમળોના દર્દીને શેરડીના રસ પીવાના સલાહ આપે છે. કારણકે આ લીવર માટે ખૂબ ફાયદાકારી હોય છે. કમળાના સમયે થતી લીવરની નબળાઈને દૂર કરવામાં મદદ કરે છે. 
 

વધુ જુઓ..

Rajat Patidar vs Shubman Gill: IPL માં કપ્તાનીનો અસલી બૉસ કોણ ? જુઓ બંનેના આંકડા

બંગાળના સોનારપુરમાં TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો, પત્થર ફેંક્યા, હેલમેટ પહેરીને ભાગવુ પડ્યુ

IPL 2026 ફાઇનલ: અમદાવાદમાં ક્રિકેટપ્રેમીઓ માટે AMTS-BRTS દોડાવશે વધારાની બસો, જુઓ આખું પ્લાનિંગ

રાજસ્થાન રોયલ્સની ટીમ બહાર થતા કુમાર સંગકારાનો ફુટ્યો ગુસ્સો, આ ખેલાડી દ્વારા દગો આપવાને લઈને ઉઠ્યા સવાલ

રેગિસ્તાનમાં ઉડ્યા રેતીના ગુબાર, બીકાનેરના આકાશમાં ધૂળના ધુમાડા.. જુઓ તસ્વીરો

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -31 મે 2026

શું 31 મેં ના રોજ જેઠ પૂર્ણિમાએ લાગી રહ્યું છે ચંદ્ર ગ્રહણ ? જાણો શું છે 'સ્કોર્પિયો બ્લૂ મૂન'

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 30 મે 2026

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરી લો દીવાનો આ ખાસ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ધનની આવક વધશે, નોકરી અને વ્યવસાયમાં થશે પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

આગળનો લેખ
Show comments