Webdunia - Bharat's app for daily news and videos

Install App

શેરડીનો રસ: તપતી ગરમીનો શીતળ સાથી, વાંચો 5 ફાયદા

Updated: રવિવાર, 31 માર્ચ 2019 (09:12 IST)
1. શેરડીનો રસના સેવન તમને ગર્મીના દુષ્પ્રભાવથી બચાવીને આરોગ્યમય બનાવી રાખવામાં મદદ કરે છે. સાથે જ આ દિવસોમાં થતી ડિહાઈડ્રેશનની સમ્સ્યાથી છુટકારો અપાવીને શરીરને હાઈટ્રેટ કરવામાં મદદ કરે છે. 
 
2. તેમાં રહેલ આયરન પોટેશિયમ કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેગનીજ જેવા તત્વ તમારા શરીરંવે પોષણા આપવાનો કાર્ય કરે છે. અને નબળાઈ નહી થતા દેતું. શેરડીનો રસ આયરનનો સરસ સ્ત્રોત છે અને મહિલાઓને આયરનની પૂર્તિ માટે તેનો સેવન કરવું જોઈએ. 
 

3. ગર્મીઓમાં કોલ્ડ્રીક્સ જગ્યા શેરડીનો રસ એક સારું વિક્લ્પ છે. તેમાં ગ્લૂકોજ સારી માત્રામાં હોય છે. જે પાણીની ઉણપને પૂરા કરવાની સાથે જ શરીરને ઉર્જા આપવામાં સહાયક છે. તે સિવાય આ મૂત્ર વિકારને પણ દૂર કરે છે. 
4. જો તમે ડાઈબિટીજના દર્દી છે તો તમારા માટે શેરડીનો રસ ફાયદાકારી છે. સાથે જ તેનો ગ્લાઈસેમિક ઈંડેક્સ ઓછું થવાના કારણે તમને કોઈ પ્રકારનો નુકશાન પણ નહી પહોંચશે. 
 
5. કમળોના દર્દીને શેરડીના રસ પીવાના સલાહ આપે છે. કારણકે આ લીવર માટે ખૂબ ફાયદાકારી હોય છે. કમળાના સમયે થતી લીવરની નબળાઈને દૂર કરવામાં મદદ કરે છે. 
 

વધુ જુઓ..

સુરત હીરા બજારમાં 4.80 કરોડની છેતરપિંડી, દુબઈથી નેપાળ થઈ પરત ફરેલા આરોપીની ધરપકડ

15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ કેમ ઉજવાય છે ? આવો છે Independence Day નો ઈતિહાસ

Independence Day 2026- 15 ઓગસ્ટે PM મોદી કયો રેકોર્ડ બનાવી શકે? જાણો, આ વખતે લાલ કિલ્લા પર શું ખાસ હશે

જેપી નડ્ડાની તબિયત અચાનક કેમ બગડી? કોરોનરી એન્જીયોગ્રાફી બાદ ડોક્ટરોએ તેમની તબિયતનો અહેવાલ આપ્યો.

સ્વતંત્રતા દિવસ પહેલા, દિલ્હીમાં છ સ્થળોએ બોમ્બ ધમકી મળી હતી, જેના કારણે ઈમેલ આવતા જ લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 15 ઓગસ્ટ , 2026

15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ કેમ ઉજવાય છે ? આવો છે Independence Day નો ઈતિહાસ

15 ઓગસ્ટ 2026ના રોજ તિરંગો ફરકાવતા પહેલાં જાણી લો આ જરૂરી નિયમો

ત્રિરંગાના દરેક રંગમાં એક ખાસ સંદેશ છુપાયેલો છે, જાણો દરેક રંગનો અર્થ શું છે?

શ્રાવણમાં રાશિ મુજબ આ રીતે કરો ભગવાન શિવની આરાધના, પૂજાનુ મળશે પૂર્ણ ફળ અને કાયમ રહેશે સુખ-સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments