શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

પ્રેશર કૂકરમાં નહી, કઢાઈમાં બનાવેલું ભોજન હોય છે વધારે હેલ્દી, જાણો છો શા માટે?

ભોજન રાંધવા માટે હમેશા મહિલાઓ પ્રેશર કૂકરનો ઉપયોગ કરે છે. તેમાં ભોજન જલ્દી રાંધી જાય છે. જેનાથી મહિલાઓનો ખૂબ સમય બચી જાય છે. ત્યાં જ કડાહીમાં ભોજન રાંધવામાં ખૂબ સમય લાગી જાય છે. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે જે પ્રેહ્સર કૂકરમાં તમે ભોજન રાંધો છો તેનો અસર આરોગ્ય પર પણ પડે છે. આજે અમે તમને જણાવીશ કે પ્રેશર કૂકરમાં રાંધવું યોગ્ય છે કે કડાહીમાં. આવો તમણે જણાવીએ કે રાંધવા માટે પ્રેશર કૂકરનોપ ઉપયોગ કરવું જોઈએ કે નથી 
 
આ રીતે કામ કરે છે પ્રેશર કૂકર 
 
પ્રેશર કૂકરથી વરાણ બહાર નહી નિકળી શકે છે અને વધારે તાપના કારણે પાણીના કવથ્નાંક વધવાથી કૂકરની અંદરનો દબાણ પણ વધી જાય છે. આ વરાળ ખાદ્ય પદાર્થ પર દબાણ નાખી તેને જલ્દી રાંધી નાખે છે. આ જ કારણે પ્રેશર કૂકરમાં ભોજન જલ્દી રાંધી જાય છે. 
 
શું પ્રેશર કૂકરમાં બનેલું ભોજન આરોગ્યકારી છે? 
પ્રેશર કૂકરમાં ભોજન બનાવવા માટે ગૈસ ઓછું વપરાય પણ આ સમયે કૂકરની  અંદર વધારે ગર્મી હોવાથી ભોજન ઓછું હેલ્દી બને છે. તે સિવાય પ્રેશર કૂકરમા% ખાદ્ય પદાર્થની અંદર રહેલ બધા પોષક તત્વ પણ નષ્ટ થઈ જાય છે. આ જ કારણે પ્રેહ્સર કૂકર કરતાં કઢાઈમાં બલેબું ભોજન વધારે આરોગ્યકારી અને સ્વાદિષ્ટ હોય છે.