Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાવધાન ટૉયલેટ કરતા સમયે ભૂલીને પણ ન કરવી 4 આ ભૂલ

મંગળવાર, 19 નવેમ્બર 2019 (05:38 IST)
એવી ઘણી વસ્તુઓ છે જે આપણે દરરોજ કરીએ છીએ જે યોગ્ય નથી અને જેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. તેમાંની એક ટોઇલેટ છે. સમયથી  શૌચાલયમાં જવું એક તંદુરસ્ત વ્યક્તિની નિશાની છે, કારણ કે તે આપણા શરીરમાં બધી જ ગંદગી બહાર કાઢે છે. પરંતુ ઘણી વખત જોવામાં આવી છે અમે ટૉયલેટ 
 કરતી વખતે અજાણીમાં ઘણી ભૂલો કરીએ છીએ, જે આપણા સ્વાસ્થ્યને અસર કરે છે. ચાલો આપણે જાણીએ, અજાણ્યામાં ટૉયલેટ કરતા સમયે અમારાથી થતી તે ભૂલોં વિશે છે જે આપણે આપણા શરીરને નુકસાન પહોંચાડી શકીએ છીએ.
 
યૂરિન રોકવું 
ઘણા લોકોને ટેવ હોય છે કે તેઓ પેશાબ રોકીને રાખે છે. આ અમારા આરોગ્ય માટે ખૂબ જ ખરાબ છે. લાંબા સમય સુધી પેશાબ રોકી રાખવાથી કિડની પર ખરાબ અસર પડે છે. તમારી આ ટેવના લીધે હોઈ શકે તમને તમારી કિડનીથી  હાથ ધોવા પડે.
 
ઓછું પાણી પીવું
દરેક વ્યક્તિને ઓછામાં ઓછા દરરોજ 8 ગિલાસ પાણી પીવું જોઈએ. ઓછું પાણી પીવાથી, ઝેરી પદાર્થો શરીરમાંથી બહાર નિકળી ના શકે. જેના કારણે શરીરમાં ઘણા રોગો વધવા લાગે છે. તમે જોયું હશે કે પેશાબનો રંગ પીળો અથવા ઘટ્ટ થઈ જાય છે. તે ઓછી પાણી પીવાની નિશાની છે. તમારી સાથે જો આ  થઈ રહ્યું 
છે, તો પછી એક વાર તમે ડૉક્ટરની સલાહ મેળવો.
ગંદા ટોયલેટનો ઉપયોગ કરવો
મુસાફરી દરમિયાન ઘણી વખત લોકો જાહેર શૌચાલયમાં ફ્રેશ થવા જાય છે. ગંદા શૌચાલયનો ક્યારેય ઉપયોગ કરશો નહીં. ગંદા શૌચાલયમાં જવાથી યૂરિન ઈંફેક્શન થવાનું જોખમ રહે છે. જો તમારે કોઈ કારણોસર જાહેર શૌચાલયમાં જવું પડશે, તો સૌ પ્રથમ, તેમની બેઠક પર પ્રથમ પાણી રેડવું ભૂલશો નહીં. આમ તો આ દિવસો બજારમાં ઘણા એવા પ્રોડ્કટસ આવી ગયા છે કે, જેની મદદથી તમે જાહેર શૌચાલયમાં જઈ શકો છો, તમે સૌ પ્રથમ તમારી બેઠકને સાફ કરી શકો છો.
પેશાબની ગંધ
યૂરિનમાં ગંધ આવવાના બહુ ઘણા કારણ હોઈ શકે છે. જેમકે , દારૂના સેવન યૂરિન ઈંફેક્શન અને ડિહાઈડ્રેશન જેવા પેશાબમાં ખરાબ સુગંધ માટેના ઘણા કારણો હોઇ શકે છે. પ્રાઈવેટ પાર્ટની યોગ્ય રીતે સાફ ન કરવા પણ પણ પેશાબમાં ગંધ આવે છે. તમે તમારી જાતને રોગોથી દૂર રાખવા માંગતા હો, તો ઉપરોક્ત તમામ બાબતોનું ધ્યાન રાખો.
 

વધુ જુઓ..

"હોર્મુઝ સ્ટ્રેટ ખોલવી એ અમારી પ્રાથમિકતા છે," પીએમ મોદીએ યુએઈથી વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો.

મહિલાએ 5 દિવસમાં 4 બાળકોને જન્મ આપ્યો, ડોક્ટરો પણ આશ્ચર્યચકિત!

Shani Shingnapur Mandir: એક એવું ગામ જ્યાં ઘરોના મુખ્ય દરવાજા બંધ નથી હોતા, બેંકોને પણ ક્યારેય તાળા લાગતા નથી

ધાર ભોજશાળા વિવાદ - હાઈકોર્ટનો મોટો નિર્ણય, ભોજશાળાને મંદિર ગણાવ્યુ, મુસ્લિમોને નમાઝની મંજુરી નહી

વિધવાને વેશ્યાવૃત્તિ માટે દબાણ કરવામાં આવ્યું, ના પાડવા પર સખત માર મારવામાં આવ્યો

વધુ જુઓ..

Shani Jayanti Wishes in Gujarati - શનિ જયંતિની શુભેચ્છા

Shukrawar Daan: શુક્રવારે કરો આ વસ્તુઓનું દાન, માં લક્ષ્મીની કૃપાથી વધ્સાહે સુખ-સમૃદ્ધિ, શુક્ર પણ થશે મજબૂત

Aaj Nu Panchang- આજનુ પંચાગ -15 મે 2026

શનિ જયંતિ ક્યારે છે, 15 કે 16 મે ? જાણો પૂજાનુ શુભ મુહૂર્ત અને ઉપાય

Guru Pradosh 2026: ગુરૂ પ્રદોષમાં આ મુહૂર્તમાં કરો પૂજા, બધા કષ્ટ થશે દૂર

આગળનો લેખ
Show comments