Webdunia - Bharat's app for daily news and videos

Install App

કામની વાત- 20 કે 22 નહી, આ ઉમ્રમાં મહિલાઓ હોય છે વધારે રોમાંટિક

બુધવાર, 23 સપ્ટેમ્બર 2020 (08:50 IST)
જ્યાં પ્રેમ હોય ત્યાં રોમાંસ પણ હોય છે. જ્યારે રોમાંસ અને પ્રેમ બન્ને જ છે તો એ રિશ્તા વધારે મજબૂત થઈ જાય છે અને લાઈફ ક્યારે બોરિંગ નહી લાગે. ઘણા લોકોનો માનવું છે કે જ્યારે રિશ્તા થોડો જૂનો થઈ જાય છે તો તેમાં રોમાંસ કયાંક ગુમ થઈ જાય છે. ત્યાં જ ઉમ્રનો એક પડાવ પણ હોય છે. જ્યારે માણસની રોમાંસ પ્રત્યે રૂચિ વધી જાય છે. પછી તો એ
 
છોકરા હોય કે છોકરી, આજે અમે વાત છોકરીઓના ઉમરની વાત કરી રહ્યા છે. જ્યારે તેનો શારીરિક સંબંધ બનાવવાની તરફ રૂચિ વધે છે.
 
આવો જાણી કે કઈ ઉમ્રમાં મહીલાઓ વધારે રોમાંટિક થઈ જાય છે. કહેવાય છે કે રોમાંસનો મજો જવાનીના દિવસો એટલે કે 20-22ની ઉમ્રમાં જ વધારે આવે છે અને જેમ-જેમ ઉમ્ર વધતી રહે છે રોમાંસ પણ ઘટે છે પણ એક શોધ પ્રમાણે, મહિલાઓ સૌથી વધારે રોમાંટિક 35 થી 40 ની ઉમરમાં હોય છે કારણકે આ ઉમ્રમાં તેમની ઈચ્છાઓ અને તેમના સંબંધ બનાવવામાં રૂચિ વધી જાય છે.
 
શોધમાં સામે આવ્યું કે 35 વર્ષથી વધારે ઉમરની મહિલાઓએ માન્યું કે શારીરિક સંબંધ બનાવવામાં સૌથી વધારે મજા તેને આ જ ઉમ્રમાં મળી રહ્યો છે.

વધુ જુઓ..

સફર દરમિયાન શરૂ થઈ પ્રેમકથા, મંદિરમાં લીધા સાત ફેરા, પછી એક ફોન કોલે બદલી નાખ્યું બધું

સેમસંગ અને વિવોએ આ મોડેલોની કિંમતોમાં વધારો કર્યો છે, જેના કારણે ફોન પહેલા કરતા મોંઘા થઈ ગયા છે, યાદી તપાસો

ઓસ્ટ્રેલિયા બાદ હવે ગુજરાતમાં પણ 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશિયલ મીડિયા અને AI પર લાગશે પ્રતિબંધ

Ola, Ather, TVS, Hero, Bajaj માં થી કયુ EV તમારા માટે છે બેસ્ટ, TOP 10 સ્કુટર

પહેલી વાર, દિલ્હીની જગન્નાથ રથયાત્રા દરમિયાન મહિલાઓ દેવી સુભદ્રાનો રથ ખેંચશે, જે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપશે.

વધુ જુઓ..

15 જુલાઈથી શરૂ થશે અષાઢ ગુપ્ત નવરાત્રી, 8 દિવસની રહેશે અષાઢ ગુપ્ત નવરાત્રી

વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ ક્યારે છે ? જાણો ભારતમાં દેખાશે કે નહિ

આજનુ પંચાગ - જુલાઈ 14, 2026

ભગવાન જગન્નાથની પૌરાણિક કથા - Jagannath Ji Vrat Katha

જુલાઈમાં ગુરુ પૂર્ણિમા ક્યારે ઉજવવામાં આવશે? તેના ધાર્મિક મહત્વ વિશે જાણો

આગળનો લેખ
Show comments