ઈશ્વરની ઘેર
એવુ ન માનશો કે ઈશ્વરના ઘેર અંધેર છે
તમે જીવનમાં જે સુખ-દુ:ખ ભોગવો છો એ જ ઈશ્વરની પ્રસાદી છે
બાકી તો લોકોની સમજ સમજનો ફેર છે
તમે જીવનમાં જે સુખ-દુ:ખ ભોગવો છો એ જ ઈશ્વરની પ્રસાદી છે
બાકી તો લોકોની સમજ સમજનો ફેર છે