Webdunia - Bharat's app for daily news and videos

Install App

બ્રેડ સ્પ્રિંગ રોલથી કરવી તમારા દિવસની શરૂઆત જાણો સરળ રેસીપી

Updated: રવિવાર, 7 જુલાઈ 2024 (16:36 IST)
Bread Spring roll- રજાવાળા દિવદ દરેક કોઈ કઈક જુદો ખાવાનુ પસંદ કરે છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો ખાસ કરીને બ્રેડ રોલ્સ, સેન્ડવીચ વગેરે ખાય છે. પરંતુ આજે અમે તમારા માટે બ્રેડ સ્પ્રિંગ રોલ્સની રેસિપી લઈને આવ્યા છીએ. તમારી પસંદીદા શાકભાજી ઉમેરી શકો છો. ઉપરાંત, તમારે તેને બનાવવામાં વધુ પ્રયત્નો કરવાની રહેશે નહીં. તો ચાલો જાણીએ તેને બનાવવાની રેસીપી ....
 
સામગ્રી 
બ્રેડ- પીસ- 6 
કોબીજ- 1 કપ (સમારેલી) 
ગાજર- 1 કપ (સમારેલી) 
શિમલા મરચાં 1 કપ ( સમારેલી) 
લસણનો પેસ્ટ - 1/2 ચમચી 
ડુંગળી - 1 કપ 
પનીર 2 મોટી ચમચી ( છીણેલું) 
મીઠું સ્વાદપ્રમાને 
તેલ જરૂર પ્રમાણે 
સોયા-સૉસ- 1 નાની ચમચી 
 
બનાવવાની રી
- પેનમાં તેલ ગર્મ કરીને લસણનો પેસ્ટ નાખો. 
- હવે તેમાં શાકભાજી અને પનીર નાખી રાંધો. 
- હવે તેમાં મીઠું, લસણ અને સૉસ નાખી 2-3 મિનિટ સુધી રાંધો. 
- તૈયાર મિશ્રણને બાઉલમાં કાઢી ઠંડુ કરી લો. 
- હવે બ્રેડ સ્લાઈસને સાઈડથી કાપી થોડો વળી લો. 
- બ્રેડને થોડો ભીનુ કરે તેમાં જરૂર મુજબ શાકભાજીનો મિશ્રણ ભરીને બંદ કરી નાખો. 
- તમે તેને કોઈ પણ આકારમાં બનાવી શકો છો. 
- હવે તેને તેલમાં  સોનેરી બ્રાઉન થતા સુધી તળી લો. 
- તૈયાર બ્રેડ સ્પ્રિંગ રોલને સર્વિગ પ્લેટમાં કાઢી ટોમેટો સૉસ કે લીલી ચટણી સાથે સર્વ કરો. 

વધુ જુઓ..

વૈભવ સૂર્યવંશી માટે દ્રવિડનો ગુરૂમંત્ર, કહ્યુ - IPL સાથે રેડ-બૉલ ફોર્મેટ પર પણ કરો ફોક્સ

પાકિસ્તાનની હાર: કપ્તાને બેટિંગ પર ફોડ્યું ઠીકરું, કહ્યું- 'અનુભવહીન બેટ્સમેનોને લીધે મેચ ગુમાવી'

GSRTC રક્ષાબંધન સ્પેશિયલ: 26થી 30 ઓગસ્ટ વચ્ચે 6500 વધારાની બસો દોડશે; એડવાન્સ બુકિંગ શરૂ

ભાવનગર નકલી દારૂકાંડ: 8ના મોત, 61 અસરગ્રસ્ત; 14 આરોપીઓની ધરપકડ બાદ પોલીસ તપાસ તેજ

આઈફોનના ચક્કરમાં પૂરો પરિવાર મોતને ભેટ્યો, દીકરો પહાડ પરથી કુદી પડ્યો, તેને બચાવવાના ચક્કરમાં પિતા પડી ગયા, આધાતમાં માતા પણ કુદી પડી

વધુ જુઓ..

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

4 મુખી રુદ્રાક્ષની આ વિશેષતા કદાચ તમે નહીં જાણતા હોય, અભ્યાસ, બિઝનેસ અને નોકરીમાં પ્રગતિ માટે અપનાવો આ ઉપાયો

રાખડી બાંધતા પહેલા તમે શું કરો છો? શું તમે કંઈ ખાઈ શકો છો? રક્ષાબંધનની ઉજવણી કરવાની સાચી રીત અને નિયમો જાણો.

મોદી ચાલીસા - શુ જીવતા લોકોની પૂજા-પાઠ અને કર્મકાન્દ કરવા યોગ્ય છે ? જાણો હિન્દુ ધર્મના નિયમ

સંતાન સુખની કામના કરનારા પુત્રદા એકાદશી પર જરૂર કરો આ ઉપાય, શ્રીકૃષ્ણનાં આ મંત્રને માનવામાં આવે છે લાભકારી

આગળનો લેખ
Show comments