Webdunia - Bharat's app for daily news and videos

Install App

હોળીના આ 5 ઉપાય કર્યા પછી હાથમાં ટકવા લાગશે પૈસા

Updated: મંગળવાર, 25 ફેબ્રુઆરી 2020 (17:46 IST)
* હોળીની રાત્રે એક સફેદ વસ્ત્રમાં સવા સો ગ્રામ આખા ચોખા બાંધીને તમારા પૂજા સ્થળ પર મૂકો અને ઓમ શ્રીમ શ્રિયે નમ: નો 108 વાર જાપ કરો ત્યારબાદ તે તિજોરી રાખી લો ધનસમૃદ્ધિ વધશે. 
 
* હોળીના દિવસે એક રોટલી પર પાંચ પતાશા અને ચાંદીનો વર્ક મૂકી ગાયને ખવડાવો જીવનમાં ધન સમૃદ્ધિ વધશે. 
 
* હોળિકા દહનની રાત્રે એક શંખમાં ગંગાજળ ભરીને તમારા પૂજા સ્થળ પર મૂકો અને બીજા દિવસે સવારે તમારા આખા ઘરમાં ગંગાજનો છાંટો ઘરમાં સમૃદ્ધિ વધશે. 
 
* હોળીના દિવસે એક સ્ફટિક શ્રી યંત્ર લાવીને ગંગાજળથી અભિષેક કરીને તમારા  પૂજા સ્થળમાં સ્થાપિત કરો ઘરમાં ધન આગમનના સાધન વધશે. 
 
* હોળિકા દહનના સમયે ધન પ્રાપ્તિની કામના કરતા સફેદ રંગની મિઠાઈ સળગતી અગ્નિમાં રાખી દો. તેનાથી તમારા હાથમાં  પૈસા ટકા લાગશે . 

વધુ જુઓ..

1 કિલો ફૈટ બર્ન કરવા માટે રોજ કેટલુ ચાલવુ જોઈએ ? એક્સપર્ટે જણાવ્યુ વૉક કરવુ કેમ છે લાભકારી

Jaya Parvati- ગૌરી વ્રતમાં આ 5 વસ્તુઓ ભૂલથી પણ ન ખાવી

મોળાકત ની વાનગીઓ

ગૌરી વ્રત ની વાનગીઓ- શ્રીખંડ બનાવવાની રીત

ગૌરી વ્રત વિશે નિબંધ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 23 જુલાઈ 2026

ભગવાન શ્રીકૃષ્ણ મુકુટમાં કેમ લગાવે છે મોરપંખ ? જાણો આની પાછળ છીપયેલું ધાર્મિક આને આધ્યાત્મિક રહસ્ય

ગોરમા ની આરતી

જયા પાર્વતી ની આરતી-2

જય પાર્વતી માતા" આરતી

આગળનો લેખ
Show comments