Webdunia - Bharat's app for daily news and videos

Install App

Holi 2022- સુખ સમૃદ્ધિ માટે હોલિકા દહનના દિવસે કરો આ ઉપાય પૂર્ણ થશે બધી મનોકામના

સોમવાર, 14 માર્ચ 2022 (12:39 IST)
હોળીના દિવસે ઘરમાં એક છોડ લગાવો. જો ઘરમાં તુલસીનો છોડ પણ લગાવી શકો છો. તેનાથી નકારાત્મકતા દૂર હોય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર હોય છે. સારા ભાગ્ય માટે છોડ લગાવવુ શુભ ગણાય છે. 
 
માનવુ છે કે હોળીના દિવસે ઘરમાં ભગવાન કૃષ્ણ અને રાધારાનીની ફોટા લાવી શુભ ગણાય છે. એવુ માનવુ છે કે તેનાથી ધન અને વૈભવની પ્રાપ્તિ હોય છે. રાધાકૃષ્નની ફોટા મંદિરમાં રાખી શકો છો. 
 
એવુ માનવુ છે કે દેવી લક્ષ્મીને શ્રીયંત્ર પ્રિય છે જેના ઘરમાં શ્રીયંત્ર સ્થાપિત હોય છે તેમના ઘરમાં હમેશા દેવી લક્ષ્મીનો વાસ હોય છે. હોળીના દિવસે શ્રીયંત્રની પૂજા કરવી શુભ ગણાય છે. 
 
જો તમારું ધંદ્જ્પ આગળ નથી વધી રહ્યુ છે તો હોળીના દિવસે ભગવાન હનુમાનના મંદિરમાં જવુ જોઈએ. ભગવાન હનુમાનની સામે ધૂપ અને અગરબત્તી પ્રગટાવો અને ૐ શ્રી હનુમતે નમ: મંત્રનો જાપ 108 વાર કરવું. ગોળનો ભોગ લગાવો અને પછી પ્રસાદના રૂપમાં વહેચવું. 
 
જો તમારી કોઈ મનોકામના છે તો તમે આ ઉપાયને હોળીના દિવસથી શરૂ કરવું. "ૐ હર ત્રિપુહર ભવાની બાલા, રાજા મોહિની સર્વ શત્રુ વિધ્યવાસિની મમ ચિંતિત ફલ દેહિ દેહિ ભુવનેશ્વરી સ્વાહા"  આમંત્રનો દરરોજ 108 વાર નવ દુર્ગા  યંત્રની સામે જપ કરવું. 

વધુ જુઓ..

Sooji Kheer Recipe: સોજીની ખીર બનાવવામાં સરળ છે અને સ્વાદિષ્ટ પણ છે

Dal benefits: કઈ બિમારીમાં કઈ દાળ ખાવી હેલ્ધી રહેશે ? જાણો સેવન કરવાની યોગ્ય રીતે ને ફાયદા

કાઠિયાવાડી સેવ ટામેટાનું શાક

શું તમે જાણો છો? લોહીમાં વધતી શુગર છીનવી શકે છે આંખોની રોશની; આ લક્ષણો દેખાય તો તરત જ સાવધ થાઓ

કાઠિયાવાડી લસણની ચટણી (Kathiyawadi Garlic Chutney)

વધુ જુઓ..

Somvati amavasya- સોમવતી અમાવસ્યા પર માતા લક્ષ્મી તમને સુખ-સમૃદ્ધિની આશીર્વાદ આપશે, અપનાવો આ સરળ ઉપાય

Aaj Nu panchang- આજનુ પંચાગ - જૂન 14, 20226

Pitru Dosh Mukti Upay: શનિવારે કરો પીપળ સાથે જોડાયેલા 4 ઉપાય, પિતૃ દોષથી મળશે મુક્તિ અને જાગી જશે ભાગ્ય

Aaj Nu panchang- આજનુ પંચાગ - 13 જૂન 2026

Shukra Pradosh Vrat Katha: શુક્ર પ્રદોષ વ્રતના દિવસે વાંચો આ પાવન કથા, દરેક દુ:ખ થશે દૂર

આગળનો લેખ
Show comments