Webdunia - Bharat's app for daily news and videos

Install App

હોળીના 3 સરળ ઉપાય, વ્યાપાર કે નોકરીમાં ઉન્નતિ હોય છે.

મંગળવાર, 15 માર્ચ 2022 (12:39 IST)
1. સરસવનુ તેલનો દીવો - માન્યતા મુજબ હોલિકા દહનની રાત્રે સરસવનુ તેલનો ચૌમુખી દીવો ઘરના 
મુખ્ય દ્વારા પર લગાવો. તેની પૂજા અને સાથે જ શ્રીહરિ વિષ્ણુથી સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરવી. આવુ 
કરવાથી દરેક પ્રકારની મુશ્કેલીઓનો સમાધાન થાય છે. 
 
2. ગોમતી ચક્ર - 21 ગોમતી ચક્ર લઈને હોળિકા દહનની રાત્રે શિવલિંગ પર અર્પિત કરવું. તેનાથી વ્યાપાર કે 
નોકરીમાં ઉન્નતિ હોય છે. 
 
3. બતાશા- ઘર-પરિવારની સુખ-સમૃદ્દિ માટે દરેક સભ્યને હોળીની અગ્નિમાં ઘીમાં પલાળેલી લવિંગ, 1 
બતાશા અને 1 પાન સ્વાહા કરવુ જોઈએ. સાથે જ હોળીની 11 પરિક્રમા કરતા હોળીમાં સૂકા નારિયેળની 
આહુતિ આપવી. 

વધુ જુઓ..

સવારે ખાલી પેટ જીરૂ અને અજમાનું પાણી પીવાથી શું થાય છે ? અહી જાણી લો તેના હેલ્થ બેનિફિટસ

શાહી ગુલાબ પિસ્તા બરફી

કાઠિયાવાડી ખાટા મગની રેસીપી

શું ઈંડાનો પીળો ભાગ ખાવાથી સાચે જ વજન વધે છે ? જાણો શું કહે છે એક્સપર્ટ ?

ઓવરથિકિંગ અને માનસિક તનાવથી તમારુ મગજ થાકી ગયુ છે ? તો અજમાવો ભગવદ્દ ગીતાના આ 3 લાઈફ હેક્સ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -31 મે 2026

શું 31 મેં ના રોજ જેઠ પૂર્ણિમાએ લાગી રહ્યું છે ચંદ્ર ગ્રહણ ? જાણો શું છે 'સ્કોર્પિયો બ્લૂ મૂન'

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 30 મે 2026

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરી લો દીવાનો આ ખાસ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ધનની આવક વધશે, નોકરી અને વ્યવસાયમાં થશે પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

આગળનો લેખ
Show comments