Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાળી હળદરના ટૉટકા હોળી પર સૌથી વધારે અજમાય છે

ગુરુવાર, 14 માર્ચ 2019 (14:11 IST)
અહીં પ્રસ્તુત છે પ્રભાવી ટોટકા જે તમારા આકર્ષણમાં વૃદ્ધુ કરે છે સાથે જ ધન આગમનના રસ્તા સરળ બનાવે છે, દુશ્મનથી પણ રક્ષા કરે છે... 

 
1. આકર્ષણ- કાળી હળદરને હોળીના દિવસે સિદ્ધ મૂહૂર્તમાં શુદ્ધ કરીને ગૂગલની ધૂપ આપો. હોળી પૂજનના સમયે તેને ઘસીને તેનો ચાંદલા કરો. આ પ્રયોગથી મનભાવતું માણસ તમારી તરફ આકર્ષિત થશે. 
 
2. ધન- હોળિકા દહનના પૂર્વ પૂજન કરતા સમયે શુભ સિદ્ધ મૂહૂર્તમાં કાળી હળદરને શુદ્ધ કરીને તેના પર ઘી મિશ્રિત સિંદૂર લગાડો. ચાંદીની પ્લેટમાં રાખી ગૂગલની ધૂપ જોવાવી. ઘીનો દીપક પ્રગટાવો. મિષ્ઠાનના ભોગ લગાડો. ત્યારબાદ લાલ રેશમી વસ્ત્રમાં ચાંદીના સિક્કાની સાથે બાંધી દો. પછી તિજોરી કે જ્યાં પૈસા મોકો છો તે સ્થાન પર રાખી દો. આ પ્રયોગ ધનની વૃદ્ધિ કરે છે. 
 
3. દુશ્મનથી નિવારણ- હોળી દહનના સમયે કાળી હળદર શુદ્ધ કરીને તેના પર સિંદૂર લગાડો અને તેને કાળા રેશમી વસ્ત્રમાં ચાર કોડી, આઠ કાળી ગુંજાની સાથે બાંધીને પોટલી બનાવી લો. ગૂગલની ધૂપ જોવાવી અને ઘરના મુખ્ય દ્વારની ચોખટમાં આ રીતે લગાડો કે તે બહારથી કોઈને નજર ન આવે. તેનાથી દુશ્મનના નિવારણ તો હોય છે જ દુશ્મન દ્વારા કરેલ તંત્ર મંત્રથી પણ રક્ષા હોય છે. 

વધુ જુઓ..

કાઠિયાવાડી ગાંઠિયાનું શાક

વરસાદનો અવાજ સાંભળતાની સાથે જ આ રેસીપી બનાવી લો; તે ખૂબ જ ક્રિસ્પી અને ઝડપથી બનશે

કબજીયાતથી છો પરેશાન ? જાણો 5 નેચરલ ડ્રિન્ક્સ જે તમારી સમસ્યા કરશે દૂર

કાઠિયાવાડી કારેલાનું શાક

વરસાદની મોસમ માટે મજેદાર નાસ્તો: મસાલા કોર્ન પકોડા

વધુ જુઓ..

Gayatri Mantra : ગાયત્રી મંત્રનો મહિમા અને મહત્વ

Nirjala Ekadashi Vrat Katha - નિર્જલા એકાદશી વ્રત કથા

Nirjala Ekadashi- વર્ષમાં 24 એકાદશીનું પુણ્ય આપતું એકમાત્ર વ્રત; પૂજાની સૌથી સરળ અને સાચી રીત જાણો

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 25 જૂન 2026

Nirjala Ekadashi 2026: નિર્જલા એકાદશીનું વ્રત કરતા પહેલા જાણી લો નિયમો, તો જ તમને આખા વર્ષની એકાદશીનું મળશે ફળ

આગળનો લેખ
Show comments