Webdunia - Bharat's app for daily news and videos

Install App

હીંગનું પાણી છે કેટલું લાભકારી, જરૂર જાણો

Updated: ગુરુવાર, 14 ફેબ્રુઆરી 2019 (14:26 IST)
ઘરેલૂ ઉપાય- હીંગનું પાણી છે કેટલું લાભકારી,  જરૂર જાણો
ભોજનમાં સ્વાદ અને સુગંધ માટે હીંગનો પ્રયોગ ખાસ રૂપથી કરાય છે અને પેટ માટે પણ તે ખૂબ ફાયદાકારી ગણાય છે. આમ તો આરોગ્ય માટે હીંગના એક નહી પણ ઘણા ફાયદા છે . વિશ્વાસ નહી હોય તો જાણો આ ખાસ ફાયદા 
1. કબ્જિયાતની શિકાયત થતા હીંગનો પ્રયોગ લાભ આપશે. રાત્રે સૂતા પહેલા હીંગનો ચૂર્ણ પાણીમાં મિક્સ કરી પીવો અને અસર જુઓ  સવારે પેટ પૂરી  રીતે સાફ થઈ જશે. 
 
2. જો ભૂખ  નહી લાગે કે ભૂખ ઓછી થઈ ગઈ છે તો ભોજન કરતા પહેલા હીંગને ઘીમાં શેકીને આદું અને માખણ સાથે લેવાથી ફાયદ થશે અને ભૂખ ખુલીને લાગશે. 
 
3. ત્વચામાં કાંચ કે કાંટા કે અણીદાર વસ્તુ ચુભી જાય અને કાઢવામાં પરેશાની આવી રહી હોય તો તે સ્થાન પર હીંગ કે પાણી કો લેપ લગાડો. ચુભી વસ્તુ પોતે બહાર નિકળી આવશે. 
 
4. જો કાનમાં દુખાવો થઈ રહ્યા હોય તો,  તલના તેલમાં હીંગને ગર્મ કરીને , તે તેલની કે -બે ટીંપા કામમાં નાખવાથી કાનનો દુખાવો પૂરી રીતે ઠીક થઈ જશે. 
 
5. દાંતમાં કેવિટી થતા પર પણ હીંગ તમારા માટે કામની વસ્તુ સિદ્ધ થઈ શકે છે. જો દાંતમાં કીડા છે તો રાત્રે દાંતમાં હીંગ લગાવીને કે દબાવીને સૂઈ જાઓ. કીડા પોતે નિકળી આવશે. 

વધુ જુઓ..

પશ્ચિમ બંગાળમાં એક મોટા માર્ગ અકસ્માતમાં સ્કૂલ વાન ટ્રેન સાથે અથડાઈ, બે વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત અને પાંચ ઘાયલ

સંસદના મૉનસૂન સત્રમાં કયા કયા બિલ લાવશે મોદી સરકાર ? સામે આવ્યુ આખુ લિસ્ટ

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની સામૂહિક આગાહી

NTA એ NEET UG 2026 નું પરિણામ કર્યું જાહેર, 11.21 લાખ વિદ્યાર્થીઓ થયા પાસ, પંજાબનો આર્યન અને હરિયાણાનો પંશુલ બન્યા ટોપર

ભગવાન જગન્નાથની 149 મી રથયાત્રા Live - રથયાત્રા સરસપુર પહોચી, ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહી છે રથયાત્રા

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 જુલાઈ 2026

શું તમે પણ દિવાની જ્યોતમાં જોઈ છે આ આકૃતિઓ ? આવનારા સમયનો આપે છે સંકેત, જાણો શું કહે છે માન્યતાઓ

Jagannath Rathyatra 2026 Wishes & Quotes - જગન્નાથ રથયાત્રાની શુભેચ્છા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 16, 20226

અષાઢી બીજ કચ્છીઓના નવા વર્ષ તરીકેની ઉજવણી કેવી રીતે શરૂ થઈ ? જાણો તેનુ મહત્વ

આગળનો લેખ
Show comments