Webdunia - Bharat's app for daily news and videos

Install App

Frozen Peas- આ રીતે વટાણા પ્રિજર્વ કે સ્ટોર કરવાથી વર્ષભર રહેશે તાજા

મંગળવાર, 27 જાન્યુઆરી 2026 (15:43 IST)
તાજા વટાણા માત્ર શિયાળામાં જ આવે છે. પછી 5-6 મહીના સુધી બજારથી દૂર રહે છે. તેથી તમે ફ્રોજન વટાણાના ઉપયોગ કરી શકો છો. પણ શું ક્યારે જાણ્યું છે કે ફ્રોજન વટાણા કેવી રીતે બને છે. કે પછી વટાણાવે વધારે દિવસો સુધી કેવી રીતે પ્રીજર્વ કરીને રાખી શકાય છે. જો નહી તો અમે જણાવી રહ્યા છે વટાણા 
પ્રિજર્વ કરવાના બેસ્ટ ટીપ્સ 
ટીપ્સ
- વટાણા પ્રિજર્વ કરવા માટે હમેશા સારી વટાણની ફળી લેવી. 
- એક મોટા વાસણમાં બે લીટર પાણી ઉકાળી લો. 
- એક બીજા વાસણમાં એક લીટર ફ્રીજનો ઠંડુ પાણી અને બે આઈસ ટ્રે બરફ નાખી દો. 
- જ્યારે ગૈસ પર ચઢાવેલ પાણી ઉકળવા લાગે તો પાણીમાં વટાણા નાખી 2 મિનિટથી વધારે ન ઉકાળવી. જ્યારે વટાણા ઉપર આવવા લાગે તો તેને ઠંડા પાણીમાં નાખતા જાઓ. 
- ઠંડા પાણીમાં નાખવાથી વટાણાની રાંધવાના પ્રક્રિયા બંદ થઈ જશે. ઠંડા પાણીમાં 7-8 મિનિટ સુધી નાખી મૂકો. 
- થાળીમાં એક સફેદ કપડું પથારી અને તેના પર ઠંડા પાણીથી કાઢી વટાણા ફેલાવી દો. 30 મિનિટ સુધી વટાણાને એમજ રહેવા દો. 
- વટાણામાં હળવું મીઠું મિક્સ કરી લો. જિપર બેગ કે પછી કોઈ કાંચના જારમાં ભરીને ફ્રીજમાં મૂકી દો. આ વાતનો ધ્યાન રાખો કે જિપર કે જે વાસણમાં સ્ટૉર 
 
કરી રહ્યા છો. તેમાં વટાણા ભરતા સમયે ભેજ ન રહેવી જોઈએ. 
- તમે ફ્રીજરમાં આખું વર્ષ વટાણાને આ રીતે રાખી શકો છો. 
 
આ વાતોંનો ધ્યાન રાખવું 
- વટાણા પ્રિજર્વ કે સ્ટોર કરતા પહેલા વટાણાના એક બે દાણા ચાખી જુઓ. જો સ્વાદ મીઠો છે તો વટાણા આગળ પણ મીઠા જ રહેશે. 
- મોટા જિપરની જગ્યા નાના-ના જિપર બેગમાં વટાણા મૂકો. આવું કરવાથી તેને ઉપયોગ કરતા અને રાખવામાં વધારે સરળતા થશે. 
- પ્રિજર્વ વટાણા કામમાં લેવા માટે તેને જિપર બેગથી કાઢીને સાફ પાણીમાં 5 મિનિટ પલાળી રાખો. 
 

વધુ જુઓ..

RR vs SRH: વૈભવ સૂર્યવંશીની સદી ગઈ બેકાર, સનરાઈઝર્સ હૈદરાબાળે રાજસ્થાનને હરાવ્યું

મતદાન કરો, ફાયદો મેળવો: ક્યાંક 25% ડિસ્કાઉન્ટ તો ક્યાંક પેટ્રોલમાં સીધી છૂટની જાહેરાત

અમદાવાદમાં કોંગ્રેસ, સૂરતમાં AAP અને વડોદરા-રાજકોટમાં BJP ની પ્રતિષ્ઠા દાવ પર, કોણ જીતશે સેમીફાઈનલ

ગઝબ દલબદલુંઓની અજબ કહાની - જ્યારે સરકાર જ નહિ પડી ભાંગી, પૂરી સરકાર જ બીજી પાર્ટીમાં જતી રહી

મુંબઈ-અમદાવાદની જેમ સૂરતમા દોડશે ડબલ દેકર, વડોદરામાં 100 ટકા ઈલેક્ટ્રીક બસોની ડીલીવરી શરૂ

વધુ જુઓ..

Mohini Ekadashi 2026: 27 એપ્રિલના રોજ રાખવામાં આવશે મોહિની એકાદશી વ્રત, જાણો શુભ મુહૂર્ત અને પારણનો સમય

સીતા નવમી - રામદરબારની કરો પૂજા, સૌભાગ્ય અને વૈવાહિક જીવનમાં સુખ-શાંતિની કામનાથી કરવામાં આવે છે આ વ્રત

હનુમાન આરતી

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

આગળનો લેખ
Show comments