Webdunia - Bharat's app for daily news and videos

Install App

Malai Storing Tips: ઘી માટે મલાઈ સ્ટોર કરતા આવે છે વાસ તો અજમાવો આ ટીપ્સ

બુધવાર, 29 મે 2024 (14:41 IST)
How to Store Malai for Long Term: ન માત્ર ઘી માટે પણ ઘણી બધી ડિશ માટે પણ મલાઈનો ઉપયોગ કરાય છે. મલાઈને સ્ટોર કરવુ તો સરળ છે પણ તેને સ્મેલ ફ્રી રાખવુ મુશ્કેલ ચાલો સ્ટોરિગ માટે કેટલાક ટિપ્સ જાણી લો. 
 
ગરમીમાં માટીના વાસણમાં મલાઈને સ્ટોર કરવુ જોઈએ. માટેના વાસણમાં રાખેલી વસ્તુઓ ઠંડી રહે છે. સાથે જ તેમાં રાખેલી મલાઈ ખરાબ પણ નહી હોય છે અને તેમાં માટીમાં રહેલ પોષક તતવ પણ મલાઈને મળે છે. આમ તો તમે માટીના વાસણમાં બાર મહીના મલાઈ સ્ટોર કરી શકો છો પણ ઉનાડામાં વધારે ગરમીના કારણે માટીના વાસણમાં વસ્તુઓ સ્ટોર કરવુ વધારે ફાયદાકારી છે. 
 
બજારથી કાળી કે લાલ રંગની માટીનુ માટલુ લઈ આવો. તે વાપરતા પહેલા મીઠુ કે લીંબૂ લગાવી સારી રીતે સાફ કરી લો અને પાણીમા ધોઈને પાણીમાં ડુબાળીને છોડી દો. 
માટીના વાસણને રાતભર કે 20-25 કલાક માટે પાણીમાં છોડી દો. માટીના માટલીને પાણીમાં છોડ્વાથી માટી સારી રીતે પાણી શોષી લેશે. જેનાથી ફરી થી તે મલાઈ દૂધ કે પછી ઘીને શોષશે નહી 
માટીના વાસણને સાફ કર્યા પછી, તેમાં ઘી લગાવો અને પછી ક્રીમ સ્ટોર કરવાનું શરૂ કરો. તમે ક્રીમના પોટને રેફ્રિજરેટરમાં ઢાંકીને રાખી શકો છો. બીજી તરફ જો તમારી પાસે ફ્રીજ ન હોય તો તમે જાડા રૂમાલને ભીનો કરીને બાંધીને ક્રીમ ધરાવતું પોટ રાખી શકો છો.
ઉનાળામાં, ક્રીમને 8-10 દિવસ માટે રેફ્રિજરેટર વગરના વાસણમાં રાખો, પછી તેને મંથન કરો અને માખણ કાઢો. નહીં તો ગરમીને કારણે ક્રીમમાંથી દુર્ગંધ આવવા લાગશે.

વધુ જુઓ..

રાષ્ટ્રીય રેકોર્ડ બનાવનારા બે રમતવીરો તેમના પોલ વોલ્ટરને રિક્ષામાં હોટલ લઈ ગયા.

અડધી રાત્રે રૂમમાં શું બન્યું? પત્નીએ તેના પતિનો ગુપ્ત ભાગને કાપી નાખ્યો,

અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા નિવારવા AMCનો અનોખો પ્રયોગ

મહારાષ્ટ્રમાં બ્રહ્મપુરી દેશનું સૌથી ગરમ સ્થળ હતું, જેનું તાપમાન 47.2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું. દેશભરના અન્ય શહેરોની પરિસ્થિતિ વિશે જાણો.

સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોપ-10માં આવવા રાજકોટ મનપા સજ્જ: રૂ.17.70 કરોડના ખર્ચે 3 અત્યાધુનિક MRF સેન્ટરો તૈયાર

વધુ જુઓ..

Aaj Nu panchang - આજનુ પંચાગ - 26 મે 2026

Nautapa 2026 Horoscope: આજથી નૌતપા શરૂ, સૂર્યની જેમ ચમકશે આ 4 રાશીઓનું નસીબ, શું તમારી રાશી પણ આમાં છે સામેલ ?

Somwar Mantra - સોમવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -25 મે 2026

રવિવારે કયો મંત્ર જાપ કરવો જોઈએ

આગળનો લેખ
Show comments