Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રીકૃષ્ણને કયો ભોગ ચઢાવવામાં આવે છે અને કયો પ્રસાદ ચઢાવવામાં આવે છે.

ગુરુવાર, 1 ઑગસ્ટ 2024 (17:53 IST)
lord krishna favourite food items-  26 ઓગસ્ટ સોમવારે ભગવાના કૃષ્ણનો જનમદિવસ ઉજવાશે. મથુરા અને વૃંદાવનમાં બાળ-ગોપાલને હિંડોળામાં બેસાડીને 56 પ્રકારના ભોગ લગાવીને તેમની આઠ સમયે પૂજા કરાશે. આવો જાણીએ કે ભગવાન બાળ ગોપાલને કયુ ભોગ લગાવવામાં આવે છે અને કઈ પ્રસાદ અર્પણ કરાય છે. 
 
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પરા મંદિરોમાં 56 પ્રકારના ભોગ અને પ્રસાદા અર્પણ કરાય છે. ખાસ કરીને માખણ અને શાકર તો અર્પિત કરે જ છે. સાથે જા તેણે તેમના પસંદના ફૂલોની માળા પણ અર્પ્ણ કરે છે. તેની સાથે જ તેમણે પસંદના ફૂલોની માળા પણ અર્પણ કરે છે. તેની સાથે તેમના પસંદના ફળ પણ ચઢાવવામાં આવે છે. 
 
કૃષ્ણ ફળ- ભગવાન શ્રીકૃષ્ણ ને કેરી, કેળા. નારિયેળ, સફરજન, જામફળ, દાડમ, સીતાફળ, પપૈયું, ખજૂર, લીલ બદરી, આમળા, શહતૂત. શેરડી અને બોર વગેરે ફળ પ્રિય છે. 

કૃષ્ણ ભોગ- ભગવાન શ્રીકૃષ્ણ ને શાક, કઢી અને પૂરી સિવાય મુખ્ય રૂપથી 8 ભોજન પ્રિય છે. 1. ખીર, 2. સોજીનો શીરો કે લાડુ 3. સેમૈયા 4. પૂરણ પોલી 6. કેસર ભાત 7. કેળા સાથે મીઠા ફળ 8. કળાકંદ 
 
કૃષ્ણ પ્રસાદઃ શ્રી કૃષ્ણના ઉપરોક્ત ભોગ સિવાય તેમને 1. માખણ-મિશ્રી, 2. પંચામૃત, 3. નારિયેળ, 4. સૂકા ફળો અને 5. ધાણા પીંજરીનો પ્રસાદ આપવામાં આવે છે.
Janmashtami prasad 2023

 
કૃષ્ણ મીઠાઈઓ: પીળા પેડા, રસગુલ્લા, મોહન ભોગ, મખાના પાગ, ઘેવર, જલેબી, રબડી, બૂંદી અથવા બેસનના લાડુ, મથુરા પેડા વગેરે.

 

વધુ જુઓ..

World Liver Day: કયા પરિબળો લીવરને નુકસાન પહોંચાડી શકે છે, અને કયા લક્ષણો તાત્કાલિક સાવધાની રાખવા જોઈએ?

અળસીનું પાણી પીવાથી શું થાય છે ? જાડાપણું ઓછી કરવા માટે નથી અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદગાર

ચા પીધા પછી તરત જ પાણી પીવું છે ખતરનાક, શરીર પર શું અસર પડે છે જાણો આની પાછળનાં કારણ

અક્ષય તૃતીયાના શુભ દિવસે જન્મેલા બાળકો ભાગ્યશાળી હોય છે. લક્ષ્મી અને કુબેરના આશીર્વાદ મેળવવા માટે આ ખાસ અને અનોખા નામ પસંદ કરો

Khaman Dhokla- બજાર જેવા સ્પંજી ખમણ, ઘરે બનાવવાની સરળ રેસીપી

વધુ જુઓ..

Mahabharat : દ્રૌપદીના સુંદર શરીરનું રહસ્ય શું હતું?

Akshay Tritiya- અક્ષય તૃતીયાની સરળ પૂજાવિધિ અને વ્રત કથા

Aaj nu panchang - આજનુ પંંચાંગ - 19 એપ્રિલ

અક્ષય તૃતિયા 2026 પર કાર-બાઈક ખરીદવાનું શુભ મુહૂર્ત શું રહેશે ? જાણો શુભ મુહૂર્ત અને રાશી મુજબ ગાડીનો કલર

Happy Akshaya Tritiya Wishes : અક્ષય તૃતીયા પર તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો અક્ષય તૃતીયાની શુભેચ્છા...વરસશે માતા લક્ષ્મીની કૃપા

આગળનો લેખ
Show comments