શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2019
Written By
Last Modified: મંગળવાર, 25 જૂન 2019 (00:35 IST)

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (25/06/2019)

જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે હશે.  રજુ છે 25 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી.

તારીખ 25ના રોજ જન્મેલ વ્યક્તિનો મૂલાંક 7 હશે. આ અંકથી પ્રભાવિત વ્યક્તિની અંદર અનેક વિશેષતા હોય છે. આ અંક વરુણ ગ્રહથી સંચાલિત હોય છે. તમે ખુલા દિલના વ્યક્તિ છો. તમારી પ્રવૃત્તિ જળની જેવી હોય છે. જે રીતે પાણી પોતાનો રસ્તો ખુદ બનાવી લે છે એ જ  રીતે તમે પણ તમામ અવરોધોને પાર કરીને તમારી મંઝીલ મેળવવામાં સફળ રહો છો. તમે પૈની નજરના છો. કોઈના મનની વત તરત જ સમજવાની તમારી અંદર ક્ષમતા હોય છે. 
 
શુભ તારીખ  : 7,  16,  25 
 
શુભ અંક : 7,  16,  25,  34 
 
શુભ વર્ષ : 2014,  2018,  2023
 
ઈષ્ટ દેવ :  ભગવાન શિવ અને વિષ્ણુ 
 
શુભ રંગ : સફેદ-પિંક-જાંબલી-મરૂણ 
 
કેવુ રહેશે આ વર્ષ - મૂલાંક 7નો સ્વામી કેતુ છે અને વર્ષના મૂલાંકનો સ્વામી બુધ છે. કેતુ જે ગ્રહ સાથે રહે છે એના જેવો જ પ્રભાવ આપે છે. તેથી તમારા કાર્યમાં તેજીનું વાતાવરણ રહેશે. તમારા દરેક લાગશો તો જ સફળતા મળશે. વેપાર-વ્યવસાયની સ્થિતિ ઉત્તમ રહેશે. અધિકારી વર્ગની મદદ મળશે. નોકરિયાત વ્યક્તિઓ માટે સમય સુખકારી રહેશે. નવીન કાર્ય-યોજના શરૂ કરતા પહેલા કેસરનુ લાંબુ તિલક લગાવો અને મંદિરમાં પતાકા ચઢાવો.  
 
મૂલાંક 7ના પ્રભાવવાળા વિશેષ વ્યક્તિ 
 
- રવિન્દ્રનાથ ટૈગોર 
- અટલબિહારી વાજપેયી 
- પાબ્લો પિકાસો 
- કવિતા કૃષ્ણમૂર્તિ 
- ડૈની ડેંજોપા