Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું આ વેલેંટાઈન પહેલી ડેટ પર જઈ રહ્યા છો તો જાણી લો કે કેવી વાતથી છોકરી થશે ઈમ્પ્રેસ

રવિવાર, 7 ફેબ્રુઆરી 2021 (11:23 IST)
હમેશા પહેલી ડેટમાં કોઈ અજાણે કે જેનાથી થોડી ઓળખ હોય તેનાથી શું વાત કરીશ, શું પૂછવું, શું ન પૂછવું જેવા ઘણા સવાલ મનમાં આવે છે. કોઈ નહી ઈચ્છે છે કે તેની પહેલી ડેટ ખરાબ હોય અને છોકરી આગળ તેનાથી મળવા નહી ઈચ્છે. આવો અમે તમને જણાવીએ કે પ્રથમ ડેટમાં શું વાત કરી શકાય છે. 
1. બધાને તેમના કામના વિશે જણાવવું સારું લાગે છે. તેથી છોકરીથી તેના પ્રોફેશનના વિશે પૂછવું. અહીં પર ધ્યાન રાખો કે તેની સેલેરી કદાચ ન પૂછવી. બાકી આ ટૉપિક પર ખૂબ મોડી સુધી વાત કરી શકાય છે અને છોકરી બોર પણ નહી થશે. 
 
2. છોકરીથી તેના વીકેંડ પ્લાનના વિશે પૂછવું જેમ કે રજાના દિવસોમાં શું કરે છે, કેવી રીતે સમય પસાર કરે છે. તેનાથી તમે તેના વિશે ઘણા બીજી વાત પણ જાણી લેશો. 
 
3. તેના શોખ વિશે પૂછવું અને તમારા શોખ પણ જણાવો. 
 
4. તેના ફ્રેંડ સર્કલ વિશે પૂછવું, તેનાથી પણ તમને તેની પસંદ, નાપસંદ, સ્વભાવ વિશે જાણવાના અવસર મળશે. 
 
5. તેની ફેમિલી વિશે પણ વાત કરી શકાય છે. તેનાથી તમે તેના રહન-સહન પારિવારિક વાતાવરણ વગેરે વસ્તુઓને જાણવામાં મદદ મળશે. 
 
6. પૂરી વાતચીતના સમયે વાતાવરણને હળવું બનાવી રાખવા માટે, વચ્ચે વચ્ચે હંસી મજાક કરતા રહો. 
 
7. તેના પર સારી રીતે ધ્યાન આપતા તેનાથી વાત કરવી, તેને કોઈ વસ્તુ કે વાત સારી લાગે તો તેના વખાણ પણ અને આખરે જતા જતા ફરી કયારે મળશો જેવા સવાલ કરવું. 

વધુ જુઓ..

ચૂંટણી પહેલાં આક્ષેપબાજી: હર્ષ સંઘવીએ AAP પર લગાવ્યો રૂપિયા વહેંચવાનો આરોપ, ગીર સોમનાથમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ

દાહોદ ફૂડ પોઈઝનિંગ: 1,200માંથી 400 લોકો બીમાર, ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર હોસ્પિટલ પહોંચ્યા

કેદારનાથ મંદિરના દરવાજા કાલે ખુલશે, આ વખતે યાત્રા ઘણી રીતે ખાસ છે.

તિલક હટાવવા અને ચોટલી કાપવાની મનાઈ કરવા પર નોકરીમાંથી કાઢી મુક્યો, સુરતના યુવાને લેંસકાર્ટ પર લગાવ્યો મોટો આરોપ

Nepal Customs Duty- નેપાળે ભારતને મોટો ફટકો આપ્યો, 63 રૂપિયાથી વધુ કિંમતના માલ પર કસ્ટમ ડ્યુટી લાદી.

વધુ જુઓ..

મંગળવારે મૃગશિરા નક્ષત્રમાં કરો આ ઉપાયો, ધન-ધાન્ય અને માન-સન્માનની થશે પ્રાપ્તિ

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

હનુમાન આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ -21 એપ્રિલ

બદ્રીનાથ યાત્રા પહેલા, એક 'રાક્ષસ' ને 40 કિલો ચોખા અને ગોળનો ભવ્ય પ્રસાદ ચઢાવવામાં આવે છે. આ માન્યતા પાછળનું સત્ય જાણો.

આગળનો લેખ
Show comments