ગુજરાતના અમદાવાદમાં ૧૨ જૂન ૨૦૨૫ના રોજ થયેલા વિમાન દુર્ઘટના કેસમાં એક નવી અપડેટ આવી છે. વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા સ્વપ્નિલ સોનીની બહેન તૃપ્તિ સોનીએ મીડિયા સાથે વાત કરીને કહ્યું કે તેઓ અમેરિકામાં કેસ નોંધાવી રહ્યા છે, કારણ કે બોઇંગ કંપનીના વિમાનમાં ખામી અકસ્માતનું મુખ્ય કારણ હોઈ શકે છે. ...