Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાહત- ભારતમાં છેલ્લા 24 કલાકમા મળ્યા કોરોનાના 38 હજાર નવા કેસ કાલથી 3.6 ટકા ઓછા

શનિવાર, 14 ઑગસ્ટ 2021 (11:52 IST)
ભારતમાં કોરોના વાયરસના નવા કેસોમાં આજે કમી જોવાઈ છે. દેશમાં આજે એટલે કે શનિવારે ગયા 24 કલાકમાં કોરોના વાયરસના 38,667 નવા કેસ મળ્યા છે. જે કાલ કરતા આશરે 3.6 ટકા ઓછી છે. કોરોનાંનો ખતરો અત્યારે પૂર્ણ રૂપે ટ્ળ્યુ નથી કારણકે અત્યારે પણ કોરોનાના મળતા કેસ રિકવર થતા દર્દીઓને સંખ્યાથી વધારે છે. 
 
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 38,667 નવા કેસ મળ્યા છે. તે જ દરમિયાન 35743 લોકો સાજા થયા છે. આ રીતે દેશમાં અત્યારે સુધી સાજા થયેલા લોકોની સંખ્યા  3,13,38,088 થઈ ગઈ છે. તેમજ દેશમાં કોરોનામા એક્ટિવ કેસની સંખ્યા  3,87,673 છે. જણાવીઈ ભારતમાં અત્યાર સુધી 53.61 કરોડ રસીકરણ થઈ ગયુ છે. 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

કેમ કરણ જોહરે શાહરૂખ ખાનથી લઈને આલિયા ભટ્ટને કર્યા અનફોલો ? કારણ જાણીને હેરાન થઈ જશો

ગુજરાતી જોક્સ- ત્રણસો રૂપિયા લાવો

ગુજરાતી રમૂજી જોક્સ

દમણ અને દીવ નો ઇતિહાસ

જાણીતા ફિલ્મ ડાયરેક્ટર અનિક દત્તાનું અગાશી પરથી પડતા શંકાસ્પદ મોત, ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળતા ચકચાર

આગળનો લેખ
Show comments