1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
  4. Mann ki baat

Mann ki baat"મન કી બાત"માં પ્રધાનમંત્રી મોદી

PM modi
Mann ki baat"મન કી બાત"માં પ્રધાનમંત્રી મોદી 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓને સંબોધિત કરતા કીધું 
-31 વી વાર મન કી બાત કરી રહ્યા છે મોદી 
-મન કી બાતમાં તમારા વિચાર માટે મારા સુખદ અનુભવ 
-મનકી બાતમાં સુઝાવ આપાતા એ લોકો છે જે જીવનમાં કઈક કરે છે. 
-મન કી બાતમાં મને ભોજનની બરબાદી પર કેટલાક સુઝાવ મળ્યા. 
- 1 મે ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ 
- ગુજરાત અને મહારાષ્ટૃની ધરતીએ દેશને ઘણા મહાપુરૂષ આપ્યા છે. 
- બન્ને રાજ્યોના લોકોને શુભેચ્છા
- પશુ-પંખી સાથે થોડી લાગણી આનંદની અનૂભૂતિ 
- આ સમયે ગર્મિઓમાં કઈક નવું શીખવાની કોશિશ કરવી. 
- યુવાનોને સલાહ આપું છું કે જ્યાં ન ગયા હોય ત્યાં જવાનો પ્રયાસ કરવું. 
- મે-જૂનની ગર્મી આ સમયે એપ્રિલમાં જ પડવા લાગી છે. 
- મન કી બાતમાં ગર્મી ઉપર બોલવાના સુઝાવ મળ્યા 
- સેકંડ ક્લાસનો ટિકટ લઈન ટ્રેનનો પ્રવાસ કરવું.  
- ગર્મીમાં ઓછામાં ઓછા 24 કલાકનો સફર કરવું. 
- લાલદીવો દેશના વીઆઈપી કલ્ચરનો પ્રતીક બની ગઈ 
- લાલ બત્તી ગાડી પર લાગતી હતી પણ અસર મગજ પર થતું હતું.
- વીઆઈપી જગ્યા ઈઆઈપીને વધારો આપો. 
- ઈઆઈપી એટલે એવરી પર્સન ઈજ ઈંપોર્ટેટ 
 
ये भी पढ़ें
Gujarat Day - વિકાસશીલ ગુજરાત