સંબંધિત સમાચાર
- ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એવોર્ડ-2021: ગુજરાત વેરાયટી ઓફ ટુરિઝમ સ્પોટ્સ ધરાવતુ દેશનું એકમાત્ર રાજ્ય છે : ભૂપેન્દ્ર પટેલ
- ભીલડી અને ચંડીસરની વચ્ચે ડબલિંગના કારણે અમદાવાદ મંડળની ઘણી ટ્રેનો રદ કરીને ડાયવર્ટ કરાશે
- નવરાત્રી મુદ્દે પોલીસે જાહેર કર્યો એક્શન પ્લાન, 12 વાગ્યા પછી કર્ફ્યુ
- માતાના મઢના દ્વાર નવરાત્રીમાં ભક્તો માટે ખુલ્લા રહેશે,
- 28 સપ્ટેમ્બરે મેવાણી–કન્હૈયા કુમાર કોંગ્રેસમાં જોડાશે, કોગ્રેસ યુવાઓ ઉપર વધુ ભાર
ગુજરાતમાં શેરી ગરબા માટે રાત્રિ કફર્યૂમાં 1 કલાકની છૂટ આપવામાં આવી
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, આવતીકાલથી રાત્રે કરફ્યૂનો સમય 1 કલાક વધારવામાં આવ્યો છે. હવેથી રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ રહેશે.
આ સિવાય આગામી સમયમાં આવનારા નવરાત્રિના તહેવારોને લઈને પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે. જો કે ક્લબ અને પાર્ટી પ્લોટોમાં ગરબા રમવાની પરવાનગી નથી આપવામાં આવી.
400 વ્યક્તિની મર્યાદામાં છૂટ અપાઈ
10 ઓક્ટોબર સુધી રાત્રિ કર્ફ્યૂમાં કલાકની રાહત
રાત્રે 12 થી સવારે 6 સુધી રહેશે કર્ફ્યૂ
અંતિમક્રિયા,દફનવિધિમાં 100 લોકોને છૂટ
રેસ્ટોરન્ટને 75 ટકા ગ્રાહકોની છૂટ અપાઈ
બાગ બગીચા રાત્રે 10 સુધી ખુલ્લા રહેશે
