સંબંધિત સમાચાર
- અમદાવાદમાં ધોધમાર વરસાદ, અનેક જગ્યાએ પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
- ગુજરાતમાં વરસાદ ખેંચાતા સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ખેડૂતોને હવે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
- દિલ્હી-NCRમાં તોફાનનું એલર્ટ, આ 9 વિસ્તારોમાં સાવધાની રાખવી પડશે, બદ્રીનાથ હાઇવે બંધ
- Heavy Rains- દેશભરમાં ચોમાસુ સક્રિય, વાદળો વરસશે, હવામાન વિભાગે આ રાજ્યોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કર્યું
- Gujarat Heavy Rain- નદીમાં કાર વહી ગઈ, 2 મૃતદેહ મળ્યા, 5 લોકો ગુમ, બોટાદમાં બુધવારે શાળાઓ બંધ
આ નવરાત્રીમાં વરસાદ પણ રમઝટ કરવા આવશે અંબાલાલ પટેલની આગાહી
16 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજ્યના અન્ય ભાગોમાં હળવા અને ભારે ઝાપટાં પડશે. વરસાદને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છેકે છઠ્ઠી નવરાત્રીથી લઈને દશેરા સુધી રાજ્યના ઘણા બધા ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે
25 સપ્ટેમ્બરે વડોદરા, દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. સપ્ટેમ્બરના અંતમાં ચોમાસાની વિદાય થશે. આમ નવરાત્રિ દરમિયાન વરસાદની આગાહીના પગલે ખેલૈયાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
25 સપ્ટેમ્બરે છઠ્ઠી નવરાત્રી દરમિયાન વરસાદ થવાની શક્યતા છે તેથી ખેલૈયાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
