Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોઈ મહિલા તમારા માટે રાત્રે સૂતા પહેલા , કરે આ વસ્તુઓ તો બદલી જશે તમારું જીવન

Updated: ગુરુવાર, 28 ડિસેમ્બર 2017 (11:37 IST)
જ્યોતિષમાં મહિલાઓથી સંકળાયેલા જુદા-જુદા ટૉના-ટોટકા જણાવ્યા છે જેને માત્ર મહિલાઓ કરી શકે છે માનવું છે કે આ ટૉટકાને કરવાથી સાક્ષાત લક્ષ્મીનો વાસ હોય છે અને ઘરમાં રહેતા લોકોના દુર્ભાગ્ય સદા-સર્વદા માટે સમાપ્ત થઈ જાય છે. 
વાંચો એવા જ કેટલાક ટોટકા જેને જો મહિલાઓ રાત્રે સૂતા પહેલા કરે તો તેમના ઘરમાં ક્યારે કોઈ કમી નહી થશે અને ઘરના બધા સભ્ય સ્વસ્થ અને શાંત અને સૌભાગ્યશાળી રહેશે. 
 
 
 
 
 
 

1. સૂર્યાસ્ત પછી જો કોઈ બહારનો માણસ તમારાથી દૂધ કે દહીં માંગીએ તો નહી આપવા જોઈએ.આવું કરવાથી તે ઘરની લક્ષ્મી બીજાના ઘરે હાલી જાય છે. 
2. રાત્રે સૂતા પહેલા રસોડાના બધા વાસણ ધોઈને અને રસોડા સાફ કરીને સૂવૂ જોઈએ. એનાથી ઘરમાં વૈભવ , સંપન્નતા અને શાંતિ આવે છે. 
 

3. સૂતા પહેલા ક્યારે વાળ ન ખોલવા જોઈએ. 
4. અઠવાડિયામાં એક વાર રાત્રે સૂતા પહેલા ઘરના બધા રૂમમાં થોડા-થોડા ( આશરે 100 ગ્રામથી 250 ગ્રામ) સુધી રૂમની સાઈજ મુજબ સિંધાલૂણ કે સંચણ એક પેપરમાં મૂકી ફર્શ પર રાખી દો. 
 

વધુ જુઓ..

ડ્રાયફ્રૂટ ખીરની રેસીપી

કોપરા પાકની રેસીપી

ગૌરી વ્રત સ્પેશિયલ મેહેંદી: સુંદર ડિઝાઇનથી શણગારો હાથ

1 કિલો ફૈટ બર્ન કરવા માટે રોજ કેટલુ ચાલવુ જોઈએ ? એક્સપર્ટે જણાવ્યુ વૉક કરવુ કેમ છે લાભકારી

Jaya Parvati- ગૌરી વ્રતમાં આ 5 વસ્તુઓ ભૂલથી પણ ન ખાવી

વધુ જુઓ..

Jaya Parvati Vrat Pooja samagri - ગૌરી વ્રત સામગ્રી

ગૌરી વ્રતની આરતી- 2

Jaya Parvati Vrat- ગૌરી વ્રત: જવારા વાવવાની રીત

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 23 જુલાઈ 2026

ભગવાન શ્રીકૃષ્ણ મુકુટમાં કેમ લગાવે છે મોરપંખ ? જાણો આની પાછળ છીપયેલું ધાર્મિક આને આધ્યાત્મિક રહસ્ય

આગળનો લેખ
Show comments