સંબંધિત સમાચાર
- મોહિની એકાદશી વ્રત કથા - આજે આ કથા વાચવાથી મળશે એક હજાર ગૌ-દાનનું ફળ
- Ramadan 2019 - રમજાનના પવિત્ર મહિનામાં આ 5 કામ કરવાથી તૂટી જાય છે રોજા
- Islamic Rule Of Roza : ઉપવાસનો એક ઉદ્દેશ વ્યક્તિની ઇચ્છાઓ પર કાબુ મેળવવાનો અને અલ્લાહની બંદગી પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવાનો
- Ramzan special - જાણો રોજામાં શુ ખાશો શુ નહી
- શનિવારે આટલા ઉપાયો કરવાથી દરિદ્રતા દૂર થાય છે
Hindu Dharm - શુક્રવારે કરશો ગોળનો આ ઉપાય તો બની જશો કરોડપતિ
લોકો અનેક પ્રકારના દાન કરે છે કેટલાક દાન એવા છે જે આ સમયે કરો તો તેનુ અભિષ્ટ ફળ મળે છે.
તેનામાંથી એક છે ગોળ. આમ તો ગાય દાનનું મહત્વ સૌથી વધારે છે, કારણકે ગાય-દાનથી દરેક રીતની સુખ સંપત્તિ મળે છે. પણ દરેક ગાય દાન કરી શકતા નથી. તેથી ગોળ દાન કરવો જોઈએ. શુક્રવાર આમ તો લક્ષ્મીજીનો દિવસ ગણાય છે.
આ દિવસે ગોળ દાન કરવામાં આવે તો પિત્તર ખૂબ ખુશ થાય છે અને દરિદ્રતા નાશ થવાનો આશીર્વાદ આપે છે. ધનની ઉણપ ક્યારેય નહી અનુભવાય.
