Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sharad Purnima 2023: શરદ પૂર્ણિમાના દિવસે કરો આ કામ, ધનની કમી થશે દૂર

Updated: બુધવાર, 25 ઑક્ટોબર 2023 (14:00 IST)
Sharad Purnima 2022: આ વર્ષે શરદ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર 9 ઓક્ટોબરે છે. આમ તો દરેક મહિનામાં પૂર્ણિમા આવે છે, પરંતુ અશ્વિન માસના શુક્લ પક્ષની પૂર્ણિમાનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. તેને શરદ પૂર્ણિમા અને રાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે. એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રના કિરણો આકાશમાંથી અમૃત વરસે છે.
 
એટલું જ નહીં ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે માતા લક્ષ્મી પૃથ્વી પર આવે છે અને પોતાના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. આ સાથે તે પોતાના ભક્તોની સમસ્યાઓ દૂર કરવા માટે વરદાન આપે છે.
 શરદ પૂર્ણિમાના દિવસે  જરૂર કરો આ કામ  (Do these work on Sharad Purnima)
 
- આ દિવસે તમારા ઘરને સારી રીતે સાફ કરો. ક્યાંય કચરો કે જાળા ન રહે તેનું ધ્યાન રાખવું.
- આ દિવસે રાત્રે માતા લક્ષ્મીની પૂજા કરો.
- એવી ધાર્મિક માન્યતા છે કે શરદ પૂર્ણિમાની રાત્રે દેવી લક્ષ્મી પૃથ્વી પર વિહાર કરે છે.
- રાત્રિના સમયે ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો રાખો. માતા લક્ષ્મી તમારા ઘરે આવી શકે છે.
- શરદ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીને ખીર ચઢાવો. ખીર ઉપરાંત દૂધમાંથી બનેલી મીઠાઈઓ ચઢાવી શકાય છે.
- શરદ પૂર્ણિમાની રાત્રે,ચંદ્રમાં 16 કળાઓ સાથે ખીલે છે, તેથી તમારે ચંદ્ર ભગવાનની પૂજા કરવી જોઈએ.
- ચંદ્રને દૂધ, જળ, ફૂલ અને અક્ષત અર્પણ કરો. તેનાથી કુંડળીના ચંદ્ર દોષ દૂર થશે. સુખ અને સમૃદ્ધિ આવશે.
- રાત્રે ખીર બનાવીને ખુલ્લા આકાશમાં મુકો. ચંદ્રના ઔષધીય - કિરણોથી તે ખીર અમૃત સમાન બની જાય છે અને તેને ખાવાથી વ્યક્તિ સ્વસ્થ બને છે.
- સુખ-સમૃદ્ધિ માટે રાત્રે ઘીનો દીવો પ્રગટાવો.

વધુ જુઓ..

સ્વતંત્રતા દિવસ પર બાળકો માટે સ્વસ્થ ત્રિરંગા ચાટની રેસિપી બનાવો

ડાયાબિટીસ ક્યારે જીવલેણ બની જાય છે, જાણો વિશેષજ્ઞ મુજબ કઈ બેદરકરીઓને કારણે વધે છે સંકટ

Tri Colour Dhokla Recipe- તિરંગા ઢોકળા

ત્રિરંગાના દરેક રંગમાં એક ખાસ સંદેશ છુપાયેલો છે, જાણો દરેક રંગનો અર્થ શું છે?

રોજ 20 મિનિટ વૉક કરવાથી મગજ પર કેવી અસર પડે છે ? હાર્ટ સર્જને ગણાવ્યા શોર્ટ અને લોંગ ટર્મ ફાયદા

વધુ જુઓ..

Sawan Somwar: શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે છે ? જાણો પૂજા વિધિ અને કેવી રીતે કરશો ભગવાન શિવને પ્રસન્ન

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 15 ઓગસ્ટ , 2026

15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ કેમ ઉજવાય છે ? આવો છે Independence Day નો ઈતિહાસ

15 ઓગસ્ટ 2026ના રોજ તિરંગો ફરકાવતા પહેલાં જાણી લો આ જરૂરી નિયમો

ત્રિરંગાના દરેક રંગમાં એક ખાસ સંદેશ છુપાયેલો છે, જાણો દરેક રંગનો અર્થ શું છે?

આગળનો લેખ
Show comments