સંબંધિત સમાચાર
- શરદ પૂનમનું પૌરાણિક મહત્વ - Importance of Sharad Poonam
- Sharad Purnima 2022: શરદ પૂર્ણિમા પર ચાંદની રોશનીમાં રાખેલી ખીર ગ્રહણ કરવી, આ દિવસે આ રીતે કરવુ વ્રત અને પૂજા
- શરદ પૂર્ણિમાની રાત્રે આ 5 અશુભ કાર્યો ન કરો, નહીં તો તમે બરબાદ થઈ જશો
- Sharad Purnima 2022: શરદ પૂર્ણિમાના દિવસે કરો આ કામ, ધનની કમી થશે દૂર
- Sharad Purnima 2022- મનને પ્રફુલ્લિત કરવાની ઋતુ-દિવસ એટલે શરદ પૂનમ
Sharad purnima 2023- શરદ પૂનમ ક્યારે છે
Sharad purnima 2023- આ વખતે શરદ પૂર્ણિમા શનિવાર, 28 ઑક્ટોબર ના રોજ ઉજવાશે. ધાર્મિક માન્યતાઓ મુજબ શરદ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુના ચાર મહિનાના શયનકાળનુ અંતિમ ચરણ હોય છે. માનવામાં આવે છે કે આ દિવસે ચાંદ પોતાની 16 કલાઓથી પૂર્ણ થઈને રાતભર પોતાના કિરણોમાંથી અમૃતની વર્ષા કરે છે.
એવી માન્યતા છે કે આ વ્રત કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને વ્યક્તિના બધા દુ:ખ દૂર થાય છે. કારણ કે તેને કૌમૂદી વ્રત પણ કહે છે. અને એવી માન્યતા છે કે આ દિવસે જે વિવાહિત સ્ત્રીઓ વ્રત કરે છે તેમને સંતાનની પ્રાપ્તિ થાય છે. જે માતાઓ પોતાના બાળકો માટે વ્રત કરે છે તેમના સંતાનની આયુ લાંબી થાય છે.
ये भी पढ़ें