Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sweets- ઘરે સરળતાથી બની જાય છે બે પ્રકારની મિઠાઈ, તહેવારમાં છે બેસ્ટ ઑપ્શન

મંગળવાર, 2 ઑગસ્ટ 2022 (15:12 IST)
1. બંગાળી મિઠાઈ સંદેશ 
આ મિઠાઈ ખૂબ વધારે ફેમસ છે. તેને બનાવવા માટે તમને ખૂબ ઓછી વસ્તુઓની જરૂર હોય છે. બંગાળની પ્રખ્યાત મિઠાઈ સંદેશને લોકો ખૂબ શોખથી ખાય છે. તેને બનાવવા માટે તમને દૂધ, લીંબૂનો રસ, ખાંદ, પિસ્તા, બદાન અને કિશમિશની જરૂર પડશે. તેને બનાવવા માટે દૂધને ગરમ કરી તેમાં લીંબૂનો રસ નાખી ચક્કો બનાવી લો. એક સૂતી કપડામાં તેને કાઢી અને નિચોડી લો. ચક્કને ધોવો અને પછી થોડી વાર માટે રાખી દો. પછી પ્લેટ લો અને હાથની મદદથી મસળવો શરૂ કરો. સારી રીતે ચિકણો થયા પછી તેમાં ખાંડ મિક્સ કરો. પછી તેને સંદેશની શેપ આપો અને પિસ્તા, બદામ અને કિશમિશથી ગાર્નિશ કરવો. 

 2. મિલ્ક કેક 
આ ખૂબ ટેસ્ટી મિઠાઈ છે જેને દૂધથી બનાવવામાં આવે છે. તેન બનાવવા માટે તમને માવો, ખાંડ, ઘી, પિસ્તા. માવાને એક કઢાઈમાં નાખો અને તેને સારી રીતે લો ફ્લેમ પર ધીમે-ધીમે શેકવુ. સારી રીતે શેકાઈ જાય તો ખાંડ નાખો અને જ્યારે મિશ્રણ તેમનો રંગ બદલવા લાગે તો ગેસ બંદ કરી  એક થાળીમાં આ મિશ્રણને નાખી દો. ઉપરથી થોડિ પિસ્તા નાખો અને હળવા હાથથી દવાવો. ઠંડા થયા પછી થોડી વાર રાખવુ. જામી ગયા પછી તેને કાઢી લો અને ફરીથી તમારી પસંદની શેપમાં કાપવો. મિલ્ક કેક તૈયાર છે. 

વધુ જુઓ..

જર્મનીના સ્ટેડમાં ગોળીબારમાં પાંચ લોકોના મોત; એક હુમલાખોરની ધરપકડ

સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં ઘટાડો થયો હતો, જેમાં સેન્સેક્સ 370 પોઈન્ટ ઘટીને અને નિફ્ટી 24,000 ની નીચે બંધ થયો હતો.

કેનેડાએ દક્ષિણ આફ્રિકાને એક જ ગોલથી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો.

ભગવાન જગન્નાથની દેવ સ્નાન યાત્રા: 108 ઘડામાંથી પવિત્ર જળથી ભવ્ય અભિષેક, અને હાથીના વેશમાં દર્શન

T20 વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ હરમનપ્રીત કૌરની કપ્તાની પર મંડરાયુ સંકટ, કોચે પોતાના નિવેદનથી કર્યુ સ્પષ્ટ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -30 જૂન 2026

ભગવાન જગન્નાથની દેવ સ્નાન યાત્રા: 108 ઘડામાંથી પવિત્ર જળથી ભવ્ય અભિષેક, અને હાથીના વેશમાં દર્શન

20+ Vat Savitri Vrat 2026 Wishes: વટ સાવિત્રી વ્રતની શુભકામનાઓ મોકલીને આ દિવસને બનાવો સ્પેશ્યલ

Purnima June 2026: આજે પરિણીત મહિલાઓ અખંડ સૌભાગ્ય માટે કરશે વટ ​​સાવિત્રી પૂર્ણિમાનું વ્રતજાણો શુભ મુહૂર્ત, મહત્વ અને વ્રત કથા

આજે સોમવારે જ્યેષ્ઠ પૂર્ણિમા અને બિલ્વ ત્રિરાત્રીનો સંયોગ, જરૂર કરો આ સહેલા ઉપાય દૂર થશે દરેક અવરોધ

આગળનો લેખ
Show comments