Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટોટકોના અસર હટાવા માટે ખાસ ટોટકા( See Video)

મંગળવાર, 11 જુલાઈ 2017 (17:02 IST)
ઘણી વાર અમે નહી ઈચ્છતા પણ બીજા દ્વારા કરેલ ટૉટકામાં ફંસાઈ જાય છે અને પરેશાન થવા લાગીએ છે. એવા કેટલાક ઉપાય કરી ટોટકોના અસર ઓછી કરી શકીએ છે. 
* સોમવારેના દિવસે જો ઉતારો કરવું હોય તો , તે દિવસે બરફીના ટુકડાથી ઉતારા કરીને ગાયને ખવડાવા જોઈએ. 
 
* મંગળવાર- જો મંગળના દિવસે ઉતારા કરવાની જરૂર પડે તો રે દિવસે મોતીચૂરના લાડુથી ઉતારા કરવું જોઈએ અને કૂતરાને નાખવું જોઈએ. 
 
* બુધવારે- બુધવારેના દિવસે ઉતારા હોય તો , તે દિવસે ઈમરતી કે મોતીચૂરના લાડુંથી ઉતારો કરવું જોઈએ અને તે કૂતરાને નાખવું જોઈએ. 
 
* ગુરૂવારે- બૃહસ્પતિવારના દિવસે સાંજે પાંચ મિઠાઈઓ એક દોનામાં રાખીને ઉતારો કરવું જોઈએ. ઉતારા કરીને તેમાં ધૂપબત્તી અને નાની ઈલાયચી રાખી પીપળના ઝાડની મૂળમાં પશ્ચિમ દિશામાં રાખીને પરત આવી જવું જોઈએ. ઉતારા કરતા આવતા સમયે પાછળ વળીને નહી જોવું જોઈએ અને ન રસ્તમાં કોઈથી વાત 
કરવી જોઈએ. ઘર આવીને હાથ-પગ ધોઈને કોઈ કાર્ય કરવું જોઈએ. 
 
* શુક્રવાર- શુક્રવારના દિવસે ઉતારા કરવા  હોય તો , સાંજે મોતીચૂરના લાડુંથી ઉતારો કરવું જોઈએ અને તે કૂતરાને નાખવું જોઈએ.
 
* શનિવારે- શનિવારના દિવસે ઈમરતી કે મોતીચૂરના લાડુંથી ઉતારો કરવું જોઈએ. જો શનિવારે કાળા કૂતરો મળે તો તેને આ ઈમરતી નાખી જાય તો બહુ સારું. 
 
* રવિવાર- રવિવારેના દિવસે ઉતારો કરવું હોય તો, બરફીના ટુકડાથી ઉતારા કરીને ગાયને ખવડાવા જોઈએ. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

સરકારી હોસ્પિટલમાં છ દિવસમાં પાંચ સગર્ભા મહિલાઓના મોતથી ભારે આક્રોશ ફેલાયો છે, જેમાં ડોક્ટરો પર બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે. તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છે.

બેંગલુરુમાં, એક ડિલિવરી બોય બળજબરીથી એક મહિલાના ઘરમાં ઘૂસી ગયો, વોશરૂમનો ઉપયોગ કર્યો અને પછી પોતાને ખુલ્લા પાડ્યા

ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ અને કાશ્મીરમાં ચોમાસાના વરસાદને કારણે સ્થિતિ કેવી રહેશે? આ અઠવાડિયે ત્રણેય રાજ્યોમાં હવામાન કેવું રહેશે?

ગાઝિયાબાદમાં એક મોટી દુર્ઘટના ટળી ગઈ જ્યારે એક DPS સ્કૂલ બસમાં અચાનક આગ લાગી ગઈ; જો બાળકો તેમાં હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત.

વરસાદથી બચવા માટે એક બળદ દુકાનની છત પર ચઢી ગયો; નીચે ઉતરવાનો પ્રયાસ કરતી વખતે શેડ તૂટી પડ્યો.

આગળનો લેખ
Show comments