Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુભ નહી હોય છે સોના ચાંદીના ખોવું... જાણો બીજા પણ શકુન-અપશકુન

શનિવાર, 2 નવેમ્બર 2019 (10:39 IST)
અમારા વડીલ ઘણી બધી વાત જણાવે છે કે જીવનની રોજ-બરોજની કઈ વસ્તુઓ ભવિષ્ય માટે શું સંકેત આપે છે. તેમાંથી કેટલીક તમારા માટે 
*ઘરમાં ઉંદર, પતંગા, પિપીલિકા, મધુમાખી, દીમક અને કીટાણુનો પ્રગત થવું અમંગળનો સૂચક છે. 
 
*સોના ચાંદીના ઘરેણાં, હીરા-મોતીના ઘરેણાંના ખોવું પણ અપશકુન હોય છે. 
 
* ઢોળ વાગતા પર ઝાડ જેવી સરસરની આવાજ થવી અપશકુન હોય છે. 
 
* શૈય્યા, આસન અને ખુરશી કે ટેબલ વેગેરેના પોતે તૂટવું અમંગળની સૂચના આપે છે. 
 
* શરીર પર સ્વર્ણ અને મણીવાળા ઘરેણા ધારણ કરવું અકાળ મૃત્યુથી છુટકારો આપે છે. 
 
* વિષમ તિથીને કોઈ વસ્તુ તૂટવી ખાસ કરીને અશુભ ગણાય છે. 
 
* ઘરેણાથી સણગારેલી મહિલાના દિવસમાં દર્શન શુભ છે. પણ સ્વપનમાં દર્શન અમંગળકારી છે. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

48 કલાકમાં ઈરાન પર અમેરિકાનો બીજો હુમલો, લશ્કરી ઠેકાણાઓ પર બોમ્બમારો; મોડી રાત્રે વિસ્ફોટોથી બંદર અબ્બાસ ધ્રૂજી ઉઠ્યું

"હવે સમય આવી ગયો છે... ", વૈભવ સૂર્યવંશીને લઈને વીરેન્દ્ર સહેવાગે આવું કેમ કહ્યું ?

SRH vs RR IPL Eliminator: રાજસ્થાને 47 રનોથી નોંઘાવી જીત, ક્વાલીફાયર 2 માં પાક્કું કર્યું પોતાનું સ્થાન

જિયોનો નવો OTT પાસ : 200 રૂપિયામાં 15 OTT, 1000 થી વધુ ટીવી ચેનલ અને 30GB ડેટા

LRD ઉમેદવારો માટે મોટા સમાચાર: લેખિત પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારથી ડાઉનલોડ કરી શકાશે કોલલેટર

આગળનો લેખ
Show comments