Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુભ નહી હોય છે સોના ચાંદીના ખોવું... જાણો બીજા પણ શકુન-અપશકુન

Updated: શનિવાર, 2 નવેમ્બર 2019 (10:50 IST)
અમારા વડીલ ઘણી બધી વાત જણાવે છે કે જીવનની રોજ-બરોજની કઈ વસ્તુઓ ભવિષ્ય માટે શું સંકેત આપે છે. તેમાંથી કેટલીક તમારા માટે 
*ઘરમાં ઉંદર, પતંગા, પિપીલિકા, મધુમાખી, દીમક અને કીટાણુનો પ્રગત થવું અમંગળનો સૂચક છે. 
 
*સોના ચાંદીના ઘરેણાં, હીરા-મોતીના ઘરેણાંના ખોવું પણ અપશકુન હોય છે. 
 
* ઢોળ વાગતા પર ઝાડ જેવી સરસરની આવાજ થવી અપશકુન હોય છે. 
 
* શૈય્યા, આસન અને ખુરશી કે ટેબલ વેગેરેના પોતે તૂટવું અમંગળની સૂચના આપે છે. 
 
* શરીર પર સ્વર્ણ અને મણીવાળા ઘરેણા ધારણ કરવું અકાળ મૃત્યુથી છુટકારો આપે છે. 
 
* વિષમ તિથીને કોઈ વસ્તુ તૂટવી ખાસ કરીને અશુભ ગણાય છે. 
 
* ઘરેણાથી સણગારેલી મહિલાના દિવસમાં દર્શન શુભ છે. પણ સ્વપનમાં દર્શન અમંગળકારી છે. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

સોનમ રઘુવંશીને સુપ્રીમ કોર્ટનો ફટકો, જામીન રદ, 3 અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ

સોના અને ચાંદીના ભાવ વધ્યા કે ઘટ્યા? આજે 10 ગ્રામ સોનાની કિંમત કેટલી થશે? 22K અને 18K ની કિંમત તપાસો.

સિયા ગોયલનો ચોંકાવનારો નવો ખુલાસો: તેણે શરૂઆતમાં કેતન માટે કંઈક બીજું આયોજન કર્યું હતું. જાણો યોજના કેમ બદલાઈ.

ગુજરાતમાં મેઘતાંડવથી જળબંબાકાર: ST બસોના પૈડા થંભ્યા, ટ્રેન વ્યવહાર ખોરવાયો, CM પટેલે યોજી ઉચ્ચસ્તરીય બેઠક, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્થિતિની સમીક્ષા કરી સેનાને રાખી એલર્ટ પર

કપ્તાન ઐય્યરે વૈભવ સૂર્યવંશીને લઈને આપ્યુ મોટુ નિવેદન, કહ્યુ - મને તેને વધુ સલાહ આપવાની જરૂર નથી

આગળનો લેખ
Show comments