Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્યોતિષશાસ્ત્ર- ચા પીતા સમયે ધ્યાન રાખવી જોઈએ આ પાંચ વાત

શુક્રવાર, 11 જાન્યુઆરી 2019 (16:31 IST)
ચા પીવું અમારા જીવનના ભાગ બની ગયું છે. ચા પીધા વગર ઘણા લોકોના દિવસની શરૂઆત જ નહી હોય છે. કેટલાક લોકોને દિવસમાં ચા ન મળે તો તેનો દિવસ અધૂરો જ લાગે છે. ચા પીવું જરૂરત અને ટેવ બન્ને થઈ ગઈ છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ ચાના વિશે ઘણુ બધુ જણાવ્યું છે. જ્યોતિષ મુજબ ચાનો સંબંધ શનિ ગ્રહથી છે. ચાલો જાણીએ કે એવી કઈ પાંચ વાત છે જેને અમે ચા પીતા સમયે ધ્યાન રાખવી જોઈએ. 
1. જ્યોતિષશાસ્ત્રની માનીએ તો એવા લોકોને ચા નહી પીવી જોઈએ જેની કુંડળીમાં શનિ ગ્રહની દશા નબળી હોય. પણ તેને ચા બનાવીને બીજાને પીવડાવવી જોઈએ. આવું કરવાથી શનિનો ખરાબ અસર ઓછું થઈ જાય છે. 
 
2. જે લોકોની જન્મ કુંડળીમાં શનિની દશા મજબૂત હોય, એવા લોકોને ચા જરૂર પીવી જોઈએ. સાથે જ તેણે ચાનો બિજનેસ કરવાની સલાહ પણ આપીએ છે. આ બિજનેસથી લાભ થવાની માન્યતા છે. 
 
3. જે લોકો વધારે દૂધ વાળી ચા પીવે છે તેને સુખ અને એશ્વર્યથી ભરેલુ જીવન જીવવાની માન્યતા છે. પણ આ લોકો ખૂબ મેહનતી હોય છે અને ઉંચા પદને હાસલ કરે છે. 
 
4. કેટલાક લોકોને વધારે મસાલા વાળી ચા પસંદ આવે છે. કહેવાય છે કે આ લોકોને સફળતા મેળવા માટે ખૂબ મેહનત કરવી પડે છે. પણ આ એક દિવસ સફળ જરૂર હોય છે. 
 
5. તેમજ કેટલાક લોકોને કાળી ચા પીવી ખૂબ પસંદ આવે છે. માનવું છે કે એવા લોકો બુદ્ધિજીવી હોય છે. સાથે તેની પ્રતિષ્ઠા દૂર દૂર સુધી ફેલે છે અને આ તેમના જીવનમાં ધન પણ ખૂબ કમાવે છે. 
 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

લખનૌની હોસ્પિટલમાં દાખલ મહિલાને નશીલી દવાનું ઇન્જેક્શન આપ્યા પછી ઓટીમાં બળાત્કાર કર્યુ

જમ્મુથી વિદ્યાર્થીઓને લઈ જતી બસ ગુરદાસપુર-પઠાણકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પલટી ગઈ, બે લોકોના મોત

શાકભાજીના ભાવ કાબુ બહાર! આદુ 130 રૂપિયા અને ધાણા 100 રૂપિયાથી વધુ; જાણો પ્લેટ આટલી મોંઘી કેમ છે.

5 દિવસ સુધી ખતરનાક ગરમીની ચેતવણી, 18 રાજ્યો માટે IMD એલર્ટ, ક્યાં ક્યાં વરસાદ પડશે?

આગળનો લેખ
Show comments