Webdunia - Bharat's app for daily news and videos

Install App

Love tips - કોણ કહે પહેલા 'આઈ લવ યુ' ?

શું તમને ક્યારેય એ વાતને લઇને આશ્ચર્ય થયું છે કે પહેલા પુરુષો જ શા માટે મહિલાને 'આઇ લવ યુ' કહે છે! કારણ કે, એક સંશોધન અનુસાર આજના યુવકો પોતાના પાર્ટનરને એવું કહેતા સહેજપણ ખચકાતા નથી કે તેઓ તેમના વિષે શું વિચારે છે. 

' ડેલી મેલ'ના સમાચાર અનુસાર, પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોએ કહ્યું, શારીરિક સંબંધને લગતી જરૂરિયાતો પૂર્ણ કરનારી કોઇપણ રણનીતિ પુરુષો માટે લાભદાયક છે અને તેમાં પ્રેમની જાહેરાતનો પણ સમાવેશ થાય છે.

સંશોધકોએ આ વિષે પોતાના અભ્યાસ માટે 25 વર્ષથી ઓછી ઉંમરના 171 યુવક-યુવતીઓ સાથે વાતચીત કરી. 87 ટકા લોકોએ કહ્યું કે તેઓ માને છે કે પહેલા મહિલાઓ પ્રેમમાં પડે છે જ્યારે ત્રણ ચતુર્થાંશ લોકોએ કહ્યું કે તેઓ અનુભવે છે કે પહેલા મહિલાઓ પ્રેમનો એકરાર કરે છે.

જ્યારે આ વિષેના તેમના અનુભવો વિષે પૂછવામાં આવ્યું ત્યારે પુરુષોએ કહ્યું કે તેઓ પ્રેમમાં ફસાઇ ગયા છે તે સમજવામાં તેમને ગણતરીના અઠવાડિયા જ લાગે છે જ્યારે મહિલાઓએ કહ્યું કે તેમને આ વિષેનો અહેસાસ થવામાં થોડા મહિના લાગે છે. બાદમાં તેમનામાં શારીરિક સંબંધને લઇને ઇચ્છાઓ જાગે છે.

64 ટકા પુરુષોએ માન્યું કે પહેલા તેમણે 'હું તને પ્રેમ કરું છું' કહ્યું. જ્યારે આવું સ્વીકારનારી મહિલાઓનું પ્રમાણ 18 ટકા જ હતું.

વધુ જુઓ..

T20 વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ હરમનપ્રીત કૌરની કપ્તાની પર મંડરાયુ સંકટ, કોચે પોતાના નિવેદનથી કર્યુ સ્પષ્ટ

જયપુરમાં મોટો અકસ્માત: નિર્માણાધીન ઇમારતની દિવાલ ધરાશાયી થતાં 3 કામદારોના મોત, અનેક લોકો દટાયા

દરિયાપુરમાં જૂથ અથડામણ બાદ સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં; પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરી

ગુજરાતના 19 જિલ્લામાં આજે વરસાદની શક્યતા; 2 જુલાઈએ સુરત, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી

3 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવા બદલ 65 વર્ષના એક વૃદ્ધને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે.

વધુ જુઓ..

20+ Vat Savitri Vrat 2026 Wishes: વટ સાવિત્રી વ્રતની શુભકામનાઓ મોકલીને આ દિવસને બનાવો સ્પેશ્યલ

Purnima June 2026: આજે પરિણીત મહિલાઓ અખંડ સૌભાગ્ય માટે કરશે વટ ​​સાવિત્રી પૂર્ણિમાનું વ્રતજાણો શુભ મુહૂર્ત, મહત્વ અને વ્રત કથા

આજે સોમવારે જ્યેષ્ઠ પૂર્ણિમા અને બિલ્વ ત્રિરાત્રીનો સંયોગ, જરૂર કરો આ સહેલા ઉપાય દૂર થશે દરેક અવરોધ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -29 જૂન 2026

Jagannath Rath Yatra 2026- જ્યેષ્ઠ પૂર્ણિમાએ ભગવાન જગન્નાથ 108 ઘડાના પાણીમાં સ્નાન કરશે, દર્શન 15 દિવસ સુધી બંધ રહેશે.

આગળનો લેખ
Show comments